SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1171
Loading...
Download File
Download File
Page Text
________________ માગ સ્વાધ્યાય અનુક્રમે અનાહદ કલા વિગેરે) સૂક્ષ્મ ધ્યેયનુ ચિંતન કરવું અને રૂપાદિ સાલખન ધ્યેયથી નિરાલખન (સિદ્ધઅરૂપે) ધ્યેયમાં આવવું આ ક્રમે અભ્યાસ કરવામાં આવે તે તત્ત્વના જાણકાર યાગી થોડા વખતમાં તત્ત્વ પામી શકે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગના તત્ત્વોને સાક્ષાત કરી (તાના અનુભવ કરી) આત્માની વિશુદ્ધિ કરે છે. નિરપેક્ષ યતિધર્મ Beyond the Bounds શાસ્ત્રમાં નિરપેક્ષ ચતિષમ'નુ' વણુન આ પ્રમાણે કહ્યું છે. ‘પ્રમાદ પરિહારાય, મહા સામર્થ્ય સભવે કૃતાર્થાનાં નિરપેક્ષ-યતિધમેડિતિસુન્દર’ -પૂ શ્રીમાનવિજયજી ગણિવર-ધમ'સગ્રહ ગચ્છવાસના પૂણ' પાલનથી કૃતાથ થયેલા અતિ સ્રામ વાળા સાધુઓને પ્રમાદના પરિહાર કરવા માટે નિરપેક્ષયતિષમ (સ્વીકારવા) અતિ સુંદર છે. । નિરપેક્ષ યતિધમ સ્વીકારવાની ઈચ્છાવાળા પોતે પાંચ તુલનાએ વડે આત્માને તાળે અર્થાત્ પેાતાની શક્તિને કેળવે, તે માટે—પ્રવચન સારોદ્વાર'માં કહ્યું છે કે, તવેલ્ સત્તજી, સુત્તેણુ એગત્તેણુ ખલેશ્ય તુલણા પંચદ્ઘા વુત્તા, જિષ્ણુકલ્પ પવિજજ એ તપ, માનસિક છૈય', શ્રુત, એકવ (અને કાયિક) તથા માનસિક બળ, એ પાંચ પ્રકારની તુલનાએ જિનકલ્પને સ્વીકાર કરનારને કરવાની કડી છે. તપ-માત્માને એવે યાગ્ય બનાવે કે Jain Education International lie પસંગ માં શુદ્ધ આહાર ન મળે તે છ મહિના સુધી સુધાને સહન કરી શકે, સત્ત્વ-ભય અને નિંદ્રાના વિજય કરે, સત્ત્વ તુલના પાંચ પ્રકારે છે. ૧ સવ સાધુએ રાત્રે નિંદ્રાધિન થાય ત્યારે ઉપશ્રયમાં જ કાયાત્સગ કરે, ૨ ઉપાશ્રયની મહાર, ૩ ચાકમાં, ૪ શૂન્ય ઘરમાં, ૫ સ્મશાનમાં, (અર્થાત્ ઉત્તરાત્તર ધૈયને કેળવતા છેલી રાત્રિએ સ્મશાનમાં પણ ભય ન લાગે તેવી નિભ યતા કેળવે. ) સૂત્ર ભાવના-સૂત્રને અતિપરિચિત-દ કરે કે જેમ સૂત્ર પરાવર્તન કરી સમય જાણી શકે, કાળનું માપ કાઢી શકે. એકત્વ ભાવના-એકાંતમાં રહી શકાય એવા પ્રયત્ન કરે. પ્રથમ ગુર્વાદિષ્ટ સાથે આલવાનુ અધ કરે, પછી શન અંધ કરે, તે રીતે બાહ્ય વસ્તુનું મમત્વ મૂળમાંથી તૂટી જાય ત્યારે આત્માને શરીરાદિથી ભિન્ન સમજતા ઉત્તરાત્તર શરીરના, ઉધના પણ રાગ તાઢી નાંખે, ખળ ભાવના-શરીર અને મન અનેન બળ કેળવે. ભેદ છેદ કરી આતમાં, અરિહંતરૂપી થાયરે Path of Total Integration શ્રી સિદ્ધચક્રના નવપટ્ટાની માશધનાના ધ્યાનમાગ પૂ. શ્રી યવિજયજી ઉપાધ્યાયે સુંદર રીતે દર્શાત્મ્ય છે, જે ભારાષક સાષને અત્યંત ઉપયોગી છે. અરિહંત પદ ખાયકી, સેક ત For Private & Personal Use Only વહ ગુણ પફાયર, કરી માતમ, અરિહંતરૂપી થાયર www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy