SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1170
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અનુભૂતિ એટલે આધ્યાત્મનું પ્રાગટ્ય, રૂપસ્થ અને રૂપાતીત Multi Dimensionality in Meditations પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે એગ શાસ્ત્રમાં પિસ્થ, પદસ્થ, રૂપથ અને રૂપાતીત આ ચાર પ્રકારનું ધ્યાનના અવલંબનરૂપ ધ્યાન કહ્યું છે. પડશ્ય દયેયમાં પાથવી, આનેયી, મારૂતિ, વારૂણી તથા તવભૂ-આ પાંચ ધારણાઓ છે. પવિત્ર પદેનું-મંત્રાક્ષરાદિનું અવલ. બન લઈને જે ધ્યાન કરવામાં આવે છે તેને, સિદ્ધાંતના પારગામી પુરૂષોએ પદસ્થ ધ્યાન કહેલું છે. - જિનેશ્વર ભગવાનની પ્રતિમાંનું, નિમલ મન કરી નિમેષોન્મેષ રહિત ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે. રૂપથ ધ્યાનના અભ્યાસે કરી ગી તમયપણાને પામી પ્રગટપણે પિતાને સર્વજ્ઞરૂપે જુએ છે. જે સર્વજ્ઞ ભગવાન છે તે આ હું જ નિશ્ચયે કરીને છું. આ પ્રમાણે (તે સર્વજ્ઞ સાથે) તન્મયપણાને પામે છે તે ચેગી સર્વજ્ઞ મનાય છે. રાગરહિતનું ધ્યાન કરતાં પિતે રાગ રહિત થઈ (કમેથી) મુક્ત થાય છે. અને માગીએ નું લંબન લેનાર, કામ કે હ શેક રાગ, દ્વેદિ વિક્ષેપને કરનાર સાગનાને પામે છે. જે જે ભાવે કરી, જે જે છેક છે અમાને જવા માં આવે છે તે તે નિમિત્તને પામી આમા તે તે ઠેકાણે વસ્થતા પામે છે. વજન પાકે માટે ઇચછા વિના, કેવળ કૌતુ માટે પણ અસ૬ ધ્યાનેનું અવલંબન લેવું નહિ. કેમ કે તે અસા ધ્યાનો સેવવાથી પોતાના જ વિનાશને માટે થાય છે. મેક્ષને માટે જ ક્રિયા કરનારને અષ્ટ સિદ્ધિઓ વગેરે સર્વ સિદ્ધિઓ પિતાની મેળે જ સિદ્ધ થાય છે. બીજીએને તે સિદ્ધિઓ સિદ્ધ થાય કે ન પણ થાય, તથાપિ સ્વાર્થને નાશ તે અવશ્ય થાય જ, માટે કર્મક્ષયને અવે પ્રયત્ન કરે. આકૃતિ રહિત, જ્ઞાનાનંદ સવરૂપ, નિરંજન (કમરહિત) સિહ પરમાત્માનું ધ્યાન, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. તે નિરંજન સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર તેનું ધ્યાન કરનાર ચોગી, ગ્રાહા ગ્રાહક (લેવું અને તેનાર) ભાવ વિનાનું તમય પણું પામે છે, - યેગી જ્યારે ગ્રાહબ્રાહકભાવ વિનાનું તન્મયપણું પામે છે ત્યારે તેને કઈ પણ આલંબન રહેલું ન હોવાથી તે ભેગી તે સિદ્ધાત્મામાં તે પ્રકારે લય પામે છે. ધ્યાન કરનાર અને ધ્યાન એ બેઉના અભાવે એય જે સિદ્ધ તેની સાથે એક રૂ૫ થઈ જાય છે. યેગીનાં મનનું પરમાત્માની સાથે જે એકાકરપણું તે સમરસી ભાવ છે. અને તેને જ એકીકરણ માનેલું છે. કે જેથી આત્મઅભિન્નપણે કરી, પરમાત્માને વિષે લીન થાય (લય પામે). પ્રથમ પિંડસ્થાદિ લોવાળા યાન મે અલક્ષ જે નિરાલંબન યાન તેમાં આવવું, પ્રથમ સ્થલ (મેટા) હાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy