SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1162
Loading...
Download File
Download File
Page Text
________________ કામ, સંપત્તિ, વિભૂતિ, શોભા, ઉપકરણ વેષરથના અને વિદ્યા એ અર્થો માં શ્રીવિદ્યા શ્રી મહાત્રિપુર સુંદરીની આવરણ દેવ- તાઓ સાથેનો તેમાં સમન્વય છે. સપા- (ધક આત્માને ત્રિપુર સુંદરી તરીકે અને નિરૂપાધિક આત્માને પરમ શિવ તરીકે સમન્વય છે. શ્રી ગુરૂઃ સર્વકારણ ભૂતા શક્તિ શ્રી ગુરૂ એ જ જ્ઞાનનું કારણ હેવાથી પરમ શક્તિ છે. તન નવરંપ્રરૂપે દેહ? તેથી નવ છિદ્રવાળે દેહ એ જ ગુરૂ છે. તંત્રમાં નવ ગુરૂ કહ્યા છે. તેથી દેહમાં બે કાન અને વાણી-મુખ એ દિવ્ય ગુરૂ છે, બે આંખે અને લિગ એ સિદ્ધ ગુરૂ છે તથા બે નાસિક અને ગુદા એ માનવ ગુરૂ છે. દેડમાં રહેલા પરમદેવને દશક દેહ પિતે જ ગુરૂ છે. નવચક્રરૂપ શ્રીચક્રમ’ ૧-ભૂપુર ૨-ગણવત્ત ૩-ડશદલ ૪-અષ્ટદલ પ-ચતુદશર ૬-બહિદં વાર ૭-અંતર્દશાર ૮-અષ્ટાર ૯-ત્રિકોણ આમ નવચકરૂપી શ્રીચ છે. યંત્રમાં પણ જે બહમંડલ હોય છે, તેને ભૂમંડલ કહેવામાં આવે છે. અનુભવસિદ્ધ મન્ચ દ્વાત્રિશિકાના ત્રીજા અધિકા કારમાં કહ્યું છે કે – ‘ભૂમંડલં તતઃ કુવા, યથાવિધિસમવિતમ પછી વિધિપૂર્વક ભૂમંડલ દેરીને. ભૂમંડલને ભ૫ર પણ કહેવામાં આવે છે. શ્રીય ત્ર સાથે વિદ્યાને બંધ છે. - વાડિકોશમાં શ્રીઘનો અર્થ આ પ્રમાણે અપેલ છે. - લાહી, સતી , બુદ્ધિ, ધર્મ, અર્થ, તંત્ર ગ્રંથે માં કકારના ૩૪ નામો આ પ્રમાણે મળે છે. ઇ કારનાં વતું લ, તાર, વામ, હંસ કારણ, મન્નાઇ, પ્રણવ, સત્ય, બિંદુ, શક્તિ, ત્રિવત, સવ'બીજોત્પાદક, પંચદેવ, ધ્રુવ, ત્રિક, સાવિત્રો, ત્રિશિખ, બ્રહ્મ, ત્રિગુણ, ગુણજીવક, આદિ બીજ, વેદસાર, વેદબીજ, પંચમિ, ત્રિકૂટ, ત્રિભવ, ભવનાશન, ગાયત્રીબીજ, પંચાંશ, મત્ર-વિદ્ય-પ્રસૂ, પ્રભુ, અક્ષર, માતૃસુ, અનાદિ, અદ્વૈત, મોક્ષદ એ ત્રીસ પર્યાય નામ છે-મત્રપ્રિધાન.. લલિતા-ત્રિશતીમાં કહ્યું છે કે “શબ્દ બ્રા દ્વારા લક્ષિત તેને લક્ષક એ જે શબ્દ, તે પ્રણવ-8. રક દપુરાણના યજ્ઞવૈભવ ખંડમાં પ્રણવને બે પ્રકારનો કહ્યો છે. પર અને અપર. પર-પ્રણવ પ્રજ્ઞાનંદ સ્વરૂપ છે. અને અપ૨ પ્રણવ શબ્દ બ્રહ્મરૂપ છે. લલિતા સહઅનામ-સૌભાગ્ય ભાસકર ટીકા માં મંત્રનો વ્યાખ્યા આ પ્રમાણે છે. જે મનન ધર્મથી પૂર્ણ અહંતા સાથે અનુસંધાન કરીને આત્મામાં કુરણાઓ ઉન્ન કરે છે, અને સંસારને ક્ષય કરનારા ત્રણ-ગુણવાળે છે, તે મંત્ર કહેવાય છે. ૌરવ વિરચિત બીજ નિર્ધામાં કહ્યું છે કે સતજ એટલે કે તેના ઉપર રહેલું મત્ર એટલે “હ અને ધૂમ્રસેરવ ઈ. તેનાથી અલકત, વળી ખાદ્ધ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy