SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1157
Loading...
Download File
Download File
Page Text
________________ માગ સ્વાધ્યાય હુઇ. સેપારી ઢાઇ, દેવ વાંદીઇ. સાંઝઇં ગુણુવઉં મૂકતાં પંચશક્રસ્તવે દેવ વાંદીઇં, પચ પરમેષ્ઠિ મારાધનાથ ચઉવીસ àાગસ કાઉસ્સગ્ગ કીજઈ મૂકતા વિધિ આાશતના હુઈ તે સિગ . મિને વચને કાય કરી મિચ્છામિ દુક્કડ' Ju યથાશક્તિ નિવી, માં મેલ, ઉપવાસ તપ કરવૐ, પુરૂષઇ સટ્ટ જિવઉ. એ નવકાર લાખ ગુઈ જેકે વિધિપૂર્વક તેઢુન જીવ એકાગ્રમાવ છતઈ તીથ કર ક્રમ ઊપાઈ મધ્યમભાવ છતઈ વિદ્યાધર, ચક્રવત્તિ', વાસુદેવ, પ્રતિવાસુદેવ કમ' ઊપાજ ઈ. થેઈ ભાવ છતઇ એકાતપત્ર રાજ્ય પામી ઇતિ લક્ષ નકારાવિધિઃ શુભ' ભવતુ શ્રી ચતુર્વિધ સ'ઘસ્ય. નવકાર ઇ અકખર, પાવ ફેડઈ સત્ત અચરાણુ પન્નાસ' ચ પએણુ, સાગર પણસય સમગ્ગણુ‘ શ્રીરતુ શ્રમણ્સ લક્ષ્ય. ‘નમસ્કાર મત્રસ્તોત્રમ'માં કહ્યુ છે । શ્રી જિનેશ્વર ભગવ'તને વિષે અદ્ધ લક્ષ્ય છે હૃદય જેનું ( અર્થાંત શ્રી જિનેશ્વર ભગવતરૂપ ધ્યેયમાં એકાગ્ર મનવાળા), સુસ્પષ્ટ વધુ કમાળે (અર્થાત જેના નમસ્કાર મહામંત્રના વર્ણના ઉચ્ચારદિના ક્રમ સૂત્રેય્યા ગુના ગુશૈાથી યુક્ત છે એવે), શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય એવા શ્રાવક ભવનાશક એવા આ મંત્રને એક લાખ શ્વેત સુગંધી પુષ્પા વડે સુંદર વિધિ કે જાપ કરે અને પૂજા કરે તે વિશ્વ પૂજ્ય તીથકર થાય. શારદા તિલૅકમાં તાંત્રિક કમાં મુખ્યત્વે Jain Education International ૧૦:૫ છ પ્રકારના કહ્યાં છે. શાંતિ ક્રમ', વશ્ય ક્રમ', સ્તંભન કમ,વિદ્વેષ કમ', ઉચ્ચાટન ક્રમ' અને મારણ ક્રમ', શાસ્ત્રામાં શ્રી નમસ્કાર મહામ`ત્ર વડે છ તાંત્રિક કર્માં સુંદર રીતે કહ્યાં છે. આકષ ́ન્ મુક્તિકાન્તાં સુપતિ કમલાં દુવિધસ્થાપિ વક્ષ્ય, કુ′નુચ્ચાટય શ્ચાશુભમથ રચયન્ દ્વેષમન્ત દ્વિષાં ચ । તન્ત્રાન : સ્તમ્ભમુચ્ ભવ ભવ વિપદ્માં લિંચ માહત્ય માહ', પુંસસ્તીથે‘શ લક્ષ્મીસુપનયર્તિ નમસ્કાર માષિશજ મુક્તિરૂપી સ્ત્રીનું આકષ ણુ કરનાર, દેવેન્દ્રોની લક્ષ્મીને પશુ લગ્ન મનાર, અશુભનું ઉચ્ચાટન કરનાર, અતર ગ શત્રુઓ પ્રત્યે દ્વેષ પેદા કરનાર, સ'સારની વિપત્તિઓનું સ્તંભન કરનાર અને મેાહન. પણ મેહુન કરનાર આ નમસ્કાર મ`ત્રા ધિરાજ મનુષ્યને તિથ“કરની લક્ષ્મી ભેટ આપે છે. રક્ષા-કવચ-રક્ષા માટે ચાજાયેલા મત્રમય તેાત્રને રક્ષા કે કવચ કહેવામાં આવે છે. આ તેંત્રનું મરણુ એક પ્રકારની રક્ષા કે કવચ રૂપે છે. જિનવાપ’જરÔાત્ર મ`ત્રસાધનામાં રક્ષાકવચ તરીકે પ્રસિદ્ધ છે. મત્રના યાગ્ય મુદ્રાએ વડે જાપ કરવાથી, તેના બીજ મ`ત્રાની વિધિપૂર્વક ધારણા કરવાથી, તેના અક્ષરાના દેહમાં ન્યાસ કરવાથી અને તેના વિનિયોગ પ્રમાણે અથ ભાવના કરવાથી મ`ત્ર અવશ્ય સફળ થાય છે. પૂ શ્રી. આનંદઘનજી મહારાજે તેમની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy