SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1156
Loading...
Download File
Download File
Page Text
________________ અંગુલી, દક્ષિણ હસ્ત, વાયુમંડલ. આ પ્રમાણે દિશા આદિ જાણવા, ચતુષ્કોણ પૃથ્વી મંડલ-પૃથ્વી બીજલ' –પીતવણું. વતું સાકાર જલ મંડલ-જલ બીજ “વ –વેતવણું. | ત્રિકે શાકાર અગ્નિમંડલ-અગ્નિબીજ “ -ક્તવણું. - વર્તુલાકાર વાયુમદલ-વાયુબીજ “ય – શ્યામવર્ણ, - પ્રત્યેક મંત્રના અંતે નમઃ પાલવ લગાડવાથી માણાદિ કર્મવાલે તેજસ્વભાવી મંત્ર શાંત થઈ જાય છે, અને શાંત આવભાવી મંત્રમાં ફટ પલવ લગાડવાથી પર સ્વભાવી થઈ જાય છે. મંત્ર સાધકે સાધના સમયે એક ટક જન, બહાચર્યપાલન, ભૂમિશયન કરવું. નિજીવ સ્થાનમાં બેસી પૂજા, જપ, હમ કરવા. શ્રી ભૈરવ પદ્માવતી કહ પમાં હેમકન્યનું વિધાન આ પ્રમાણે કહ્યું છે – શાંતિકમ અને પુષ્ટિકમના માટે કલમના ચોખા, સફેદ ધરાના અંકુરા તથા ચંદનને હેમ કરે. વશીકરણ કર્મના માટે કરેણના ફૂલને હમ કરે. ક્ષોભન કમ માટે સાગુગળ અને કમળને હોમ કર. સેપારી તથા નાગર વેલના પાનને તેમ કરવાથી સઘળા રાજાઓ વશ થાય છે. તલ તથા ડાંગરને ધી સહિત હોમ કરવાથી ધનધાન્યની વૃદ્ધિ થાય છે. ગાયના ઘી સહિત મોગરાના ફલને તેમ કરવાથી ખેચરી નામની દેવી વશ થાય છે. અને ખાખરાના ફૂલનો સજજન સન્મિત્ર હોમ કરવાથી વટયક્ષિણ નામની દેવી વશ થાય છે. લક્ષ ન મસ્કારે ગુણને વિધિ : Initiation, First & Last કોઈ પણ પ્રકારની મંત્ર સાધના કરતાં પહેલાં શ્રી નમસ્કાર મહામંત્રનું આરાધન અનિવાર્ય છે. આ મહામંત્રની આરાધનથી ભૂમિકા શુદ્ધિ થાય છે અને સાધના અવશ્ય સફળ બને છે. જૈન સાહિત્ય વિકાસ મંડલ તરફથી ઘણા પરિશ્રમે “નમસ્કાર સ્વાધ્યાય ના ત્રણ ગ્રથ તૈયાર થયા છે, તેમાંથી લક્ષ નમસ્કાર ગુણન વિધિ અહિં રજુ કરીએ છીએ. પ્રાચિન પ્રતમાં સંસ્કૃત વિધિ તથા નીચે જુની ગુજરાતીમાં તેને અનુ. વાદ છે. અહિં માત્ર અનુવાદ રજુ કર્યો છે. - લક્ષ નઉકાર જાપ વિધિ -પ્રભાતિ મૂલનાયક રહઈ રનોત્ર કરી પૂજા કરી પંચ શકસ્તવ દેવ વાદીઈ. પછઈ પંચપરમેષ્ટિ આરાધનાથ ચઉની સ લેગસ કાઉસગ્ન કીજઈ. પછઈ પંચ પરમેષ્ઠ પાંચ પ્રતિમા માંડી, પૂજા વાસકપુરઈ કરી કી જઈ. નઉકા૨ ગુણનાં પંચ પરમેષ્ઠિના પાંચ વર્ણ ચીંતવાઈ. યથા–અરિહંત ધવલવણું, સિદ્ધ રક્તવર્ણ, આચાર્ષ સુવર્ણવ ઉપાધ્યાય નીલવશું, મહાત્મા શ્યામવર્ણ. એ પાંચે વણે હિમાહિ ચિંતવીઈ નઉકાર ગુણતાં નઉકારિ નકિરિદેવ રહિછ ટીવી કીજઇ, ફુલ ચડાવાઈ, વાસક્ષેપ કી જઈ ઘપ ઉગાડીઈ દીવ૬ કીજઈ, ખઉ હેઈઈ, જેતી કી જઈ સહસ્ત્ર પૂરઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy