SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1152
Loading...
Download File
Download File
Page Text
________________ વિસર્જન કરવામાં પૂર્વોકત મન્સની સાથે “અવસ્થાન ગછ ગચછ” અને “જઃ જઃ જ એ ત્રણ વાર જોડવું. મત્રે હાર-છ હૈ નમોડસ્તુ ભગવતિ! પધાનિ એડિએહિ સંતોષ આહવાહનમાં. છે #ા નડતુ ભગવતિ! પદ્માવતિ! તિષ તિક ઠક ઠા–સ્થાપના કરવામાં. ૪ હૈ નમોડસ્તુ ભગવતિ! પદ્માવતિ ! મમસન્નિહિતા ભવ ભવવષ સન્નિધી કરવામાં. ઇ લો નડતુ ભગવતિ ! પદ્માવતિ! ગધા દીન ગૃહ ગરૂડ નમ:-પૂજા વિધિમાં. ઇ લો મેડતુ ભગવનિ ! પદ્માવતિ ! વસ્થાન ગચ્છ ગચ્છ જ? જઃ જ: -વિસર્જન કરવામાં–૨૬-૨૭ આ પરે પચાર કમ જાણ. બુદ્ધિમાન મનુષ્ય પરગથી દેવીનું આવાહન, રેચક કે નથી દેવીનું વિસર્જન અને કૃભકોગથી પૂજા વિધિ, સન્નિધી- કરણ અને સ્થાપના કરે.-૨૮ શરૂઆતમાં બ્રહ્મા-કંકાર, લેકનાથલાક ૨, ડુંક ૨, આક શબીજ-હંકાર, ષને અંત સરકાર, કામ બીજ વીંકાર (મળીને હલ, પ પ કટિનિ અને નમઃ પદ છે અંતમાં જેના એ આ મૂલ મંત્ર છે. મત્રે દ્વાર - 8 ફ્રી જે હરકલી પ! પદ્મકટિનિ, નમ : રહા ( આ મગ્નને ) પદ્મપુપથી ત્રણ લાખ જાપ કરવાથી પદ્મના અભાવમાં રાતા કણેરના ડાળી સહિત પુપના જાપ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે -૩૦. બ્રહ્મ-4 કાર, માય - ફ્રી કાર આ બીજ છે ! એ પદ તથા નમ: એ પદ, (થી બનેલા આ મત્રને (મન્સવાદીઓ) પડક્ષ વિદ્યા કહે છે. સજન સન્મા મંત્રહાર:-હૈ જૈ હસ્કલી શ્રો પવે નમઃા એ પડક્ષર માત્ર છે. ૩૧. વાક્ષવ-એક ૨, ચિત્તનાથ-કલીંકાર, હી કા૨, ત્યાર પછી આવેલા સકાર અને વિસગ સહિત એ બીજ, આ મત્રને પતિ ચક્ષરી વિદ્યા કહે છે. મત્રે દ્વાર -૬ અ કલી હસે નમઃા આ ક્ષર મંત્ર છે- ૩૨ વન્ત-હ કાર પાશ્વજિનવાચી છે, તેની નીચે રહેલે રફ ધરણેન્દ્રવાચી છે અને અનુસ્વાર સહિત ચે સ્વર ઈજાર પ વતી 'નક છે. એ પ્રમાણે આ એક સરી વિદ્યા છે. શરૂઆતમાં પ્રણવ-૪ કાર અને નમઃ ૫દ છે જેના અંતમાં એવી આ લાકા ૨ રૂ૫ વિધા (તે ત્રણ ભુવનના મનુષ્યોને માટે મેહ પમાડનારી અને જાપ કરનારને હંમેશાં ફળ આપનારી એકાક્ષરી વિદ્યા છે ૩૩-૩૪. મન્ગદ્વાર - # નમઃ એ એકાક્ષરી વિદ્યા છે. હવે હું મને કમ કહે છે – તાંબાના પતરા ઉપર ફ્રી કારથી વીંટાએલું દેવદત્તનું નામ લખીને અને તેની ફરતાં દ્રાં કી કલી હૂં સઃ એ પાંચ કામ બાણ લખીને, તે નામની બહારની બાજુ ફરી કારથી વિંટેલા જોવા તે તામ્રપત્રને ત્રણ ખુણાવાળા હેમકુંડ માં હાટીને ઘી, દૂધ અને સાકરે કરીને સહિત ગુગળની ચણું જેવડી ત્રીશ હજાર ગેળીને હોમ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે. દેવીને આરાધન કરવાની વિધિમાં મન્ચના અંતે નમઃ શબ્દ અને મત્રનું આરાધન કરી રહ્યા પછી હું મ વખત સ્વાહા શબ્દ જેડ ૩૫-૩૬-૩૭. વઢના ઝાડના મૂળમાં રહેનારે, યામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy