SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1151
Loading...
Download File
Download File
Page Text
________________ માગ સ્વાધ્યાય મધ્ય રેખામાં દિશા અને ભિક્રિશાએ માં અનુક્રમે કકાર અને કાર છે. જેની આદિમાં તથા નમઃ છે. અ`તમાં જેના એવી જયાદિ અને જભાદિ દૈવીએનાં નામ લખવાં તેમાં) પ્રથમ જધા પછી વિજ્યા, અજિતા અને અપજિતા એ ચાર દિશાઓની દેવી તથા જભા, મહા, તમા અને સ્તભિની એ ચાર વિદિશાઓની દેવીએ જાણવો. આઠ દેવીઓની સ્થાપનાના ક્રમ આ પ્રમાણે ઃ સ્વ' દિશામાં છ ી જયે નમઃ દક્ષિણ દિશામાં વિજ્રયે નમ: પશ્ચિમ દિશામાં ઈંડા અજિતે નમઃ અને ઉત્તર દિશામાં ઈં ૧ અપરાજિતે નમઃ અગ્નિ ખુણામાં 8 થી જમ્ભે નમઃ નૈઋત્ય ખુણામાં ૪ મેહે નમ: વાયવ્ય ખુશામાં ઈં લી સ્તમ્ભે નમઃ અને ઈશાન ખુગ્રામાં ઈં સ્તસિનિ નમઃ એ પ્રમાણે ગાર્ડ દેવીઓની સ્થાપના કરવી. ૧૭-૧૮ પૂર્વોક્ત ત્રણ રેખાના મંડળના મધ્ય ભાગમાં આઠ પાંખડીવાળુ' કમળ આ લેખીને તેની દરેક પાંખડીએમાં મનુક્રમે ઈંકાર અને ટ્વીંકાર છે જેના શરૂઆતમાં અને નમઃ શબ્દ છે જેનો અ`તમાં એવી અન’ગકમલ, પદ્મગન્તા, પદ્મસ્યા, પદ્મમાશા, મનેાન્માદિની, કામેોપની, પદ્મત્ર! નામની તથા ત્રૈલાકયો નિણી એ દેવીએ લખવી. દેવીએની સ્થાપનાના ક્રમ મ પ્રમાણે :-ક થી મન ગકમલાયૈ નમ:, 8 થી પદ્મગન્ધાય નમઃ, ૐ કી પદ્મસ્યાય નમ:, ૪ થી પદ્મમાલાયૈ નમ:, ઇ ધી સહતેાસાકિન્યે નમઃ, છ થી કામેીપનાયે Jain Education International નમ:, ૪ થી પદ્મવર્ણાય નમઃ, ૐ ક્ષી àાકયક્ષે ભિયૈ નમઃ। એ પ્રમાણે પૂઢિ આઠ પાંખડીએમાં અનુક્રમે સ્થાપન કરવી અને કણિકામાં નથી શરૂ કરીને ૬ સુધીના વર્ષોંની સ્થાપના કરવી. ૧૯-૨૦-૨૧. કમળની બહાર પૂર્વાદિ ચાર દિશાએ માં ભક્તિ- કાર, ભુવનેશ-ટ્વીકાર સહિત,(તથા) આ. ઈ. ઊ. એ. એ ચાર કા સહિત ફ્રૂટ-ક્ષકાર અને નમઃ શબ્દ છે અંતમાં જેના એવા (પદ્મા-વ~તી) ચાર વણું ન. સ્થાપન કરવું. મત્રદ્વાર :-૪ી સાપ નમઃ પુ દિશામાં, 5 લક્ષી દ્ના નમઃ દક્ષિણ દિશામાં, ઈં થી કૈં વનમઃ પશ્ચિમ દિશામાં અને ૪ મેં તી નમ: ઉત્તર દિશામાં લખવું ૨૨. એ પદ્માવતી દેવીનું ચક્ર ચતુષ્ટય કહ્યું, એ પદ્માવતી દેવીની આદિ પાંચ પ્રકારે હમેશાં પૂજા કરવી. દેવીનું આહ્ વાહન કરવું, દેવીની સ્થાપના કરવી, દેવીની સન્નિધિ કરવી, દેવીની પૂજા કરવી અને દેવીનું' વિસર્જન કરવું તેને પડ તે પાપચાર કહે છે. ૨૩-૨૪ તે પંચપચાર આ પ્રમાણે ઃક થી નમાઽસ્તુ ભગતિ ! પદ્માવતિ ! એડિ એગ્નિ સૌષ' આમંત્રનું ચિંતવન કરતા દેવીનું આહ્વાહન કરે-૨૫ ત દેવીની સ્થાપના કરવામાં મત્રની અથે ૪ નિષ્ઠ એ એ ૫૪ અને ઠે: 8: એ કે ઠકારને ચેજવા-જોડવા, પૂર્વીકૃત મન્ત્રની સાથે મમ સન્નિતિના ભવભવ વર્ષ એ પદને દેવીની સન્નિધી કરવામાં જોડવું. દેવીની પૂજન વિધિમાં પૂર્વોકત મન્ત્રની સાથે ગધાઢીન ગૃશ્ય ગૃહ નમઃ' એ પદને જેવું અને દેવીનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy