SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જેવા શ્વેતવણ', વિદ્વેષણ અને ઉચ્ચાટન ક્રમમાં સૂક્ષ્મ રાખેાડીએ વધુ, સ્તંભન કમ'માં હળદર જેવા પીળે વધુ' અને નિષેષકમ -મારણમાં કાળા વણકહેલા છે—૯. વિદ્વેષણ ક્રમ'માં છું, આકષ ણુમાં ૌપ્’, ઉચ્ચાટનમાં ર્', વશીકરણ માં વવત્', શત્રુને વધ કરવામાં તથા સ્ત'ભનમાં પણ છેલ્લે, શાંતિકમ'માં ફ્લા' અને પૌષ્ટિક કમ'માં મા' પલ્લવની ચેાજના કરવી. શાંતિક્રમ'માં સ્ફટિકના મણકાની માળા, વશીકરણ અને આકષણમાં પરમાળાના મણુકાની, પૌકિકમમાં સાચાં માતીના મણકાની, સ્તંભન ક્રમ'માં સેનાના મચ્છુકાની, વિદ્વેષણ, ઉચ્ચાટન અને પ્રતિષેષ મારણ ક્રમ'માં પુત્રજીવકના મચ્છુકાની માળા વડે બુહમાને એકસે આઠવાર જાપ કરવા. માક્ષ, અભિચાર, શાંતિ, વશીકરણ અને આકષ ણુ કમ'માં અનુક્રમે અંગુઠાતિ આંગળી જવી, એટલે કે માક્ષાર્થી અ ગુડાવડે, અભિચાર ક્રમ (સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન અને પ્રતિષેષ)માં તજ'ની આંગળી વડે, શાંતિ અને પૌષ્ટિક કમ'માં મધ્યમા આંગળી વડે, વશીકરણમાં અનામિકા આંગળી વડે અને આકષ ણ ક્રમ'માં કનિષ્ઠા આંગળી વડે ( ઉપર કહેલા ) મકા ચલાવવા. એ પ્રમાણે દિશા અને કાલ વિગેરેના સેડા વડે છ કમ'ની વ્યાખ્યા કરી. હવે દેવીનું આરાધન કરવા માટે ગૃહયન્ત્રાદ્ધાર બતાવાય છે. સમચારસ વિસ્તારવાળા, ત્રણ રેખા સહિત અને ચાર બારણાવાળા દેવીના આ યંત્ર સાનાની લેખણથી કેસર, Jain Education International સજન માત્ર કસ્તુરી વગેરે સુગમી દ્રવ્યોથી મળેખીને ( લખીને) ૪ ગ્રીધરણેન્દ્રાય નમ' એ પદ્મ પૂર્વના ખારણે, છ ી અધચ્છદનાય નમ:' એ પદ દક્ષિણ દિશાના બારણે, થી ઉધ્વચ્છનાય નમઃ' એ પદ પશ્ચિમ દિશાના બારણે અને ૪ થી પદ્મઋદનાય નમઃ' એ ૫૬ ઉત્તર દિશાના ખારણે લખીને, આ પ્રમાણે પૂર્વા ચારે દિશાનાં દ્રારપીઠના રક્ષણ માટે મન્ત્રા રાખીને પૂર્વે આળેખેલી ત્રણ રેખામાંની પ્રથમ રેખામાં દશ દિક્ષાતાને લખવા. ૧૩-૧૪-૧૫. ઈંકાર ગેની માહિમાં છે અને નમઃ ઋતમાં જેને એવા આઠ દિક્પાલ-લેાકપાલને અનુસ્વાર સહિત જ્ઞ, ર, શ, ષ, ૧, ય, સ અને હું વર્ણીએ કરીને સહિત લખીને (સાથે-સાથે) છ ી અધચ્છદનામ નમ:' તથા જી ની ત્રચ્છદનાય નમ:' એ સત્તા પણ લખવી. દશ લેકપાલની સ્થાપનાના ક્રમ પ્રમાણે છેઃ પૂર્વ દિશામાં છેંતા ઇન્દ્રાય નમઃ, અગ્નિ ખુલ્લુામાં ૩૨ અગ્નેય નમઃ, દક્ષિણ દિશામાં ૪ શયમાય નમઃ, નૈઋત્ય ખુણામાં કનૈૠત્યાય નમઃ, પશ્ચિમ દિશામાં ઈંવ રૂાય નમઃ, વાયવ્ય ખુણામાં ઈં ય વાયવે નમઃ, ઉત્તર દિશામાં ઈંસ. કુબેરાય નમઃ, ઈશાન ખુણામાં ૐ હં ઇશાનાય નમઃ, અધે ક્રિયામાં ૭૧ અચ્છનાય નમઃ, અને ઊવ દિશામાં ઈ ? ઊર્ધ્વચ્છ નાય નમઃ આ પ્રમાણે દશ લેાકપાલની સ્થા૫નાના ક્રમ જાણવા. (ઉપર આળેખેલી ત્રણ રેખાગામાંની) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy