________________
સજજન સન્મવા અંકુશ અને નીચેના હાથમાં વરદહેય આંગળીના અગ્ર ભાગે હો અને કનિ કા છે અને આયન કમળનું છે.
આંગળીના અગ્ર ભાગે હર એ પ્રમાણે (૧) તેતલા (૨) વરિતા (૩) નિત્યા (પાંચ શન્ય બીજની) સ્થાપના કરવી. () ત્રિપુરા (૫) કામસાધિની ૬) ત્રિપુર જેની આદિમાં 8કા૨ અને અંતમાં ભૈરવી એ પદ્માવતી દેવીના જુદા જુદા સ્વાહા શબ્દ છે એવા પંચપરમેષ્ટિના સ્વરૂપનાં) નામે છે.
પાંચ નમસ્કાર પદે વડે અને પહેલાં મંત્ર સાધકના લક્ષણે :- જેણે કામના આડંબરને જ છે,
કહેલા પાંચ શૂન્ય બીજ વડે અનુક્રમે ક્રોધને શાંત કર્યો છે, વિકથા-મિથ્યા
મસ્તક, મુખ, હૃદય, નાભિ અને બંને
પગેનું “ક્ષ રક્ષ' પદથી મત્ર સાધક આલાપને ત્યાગ કર્યો છે, એ પદ્માવતી
હંમેશાં પતે અંગન્યાસ કરે. દેવીના પુજનમાં અનુરકત અને જિનેશ્વર
- બિંદુ સહિત બીજી કલા આકાર, • દેવના ચકણકમલને ઉપાસક, મન્ટનું
ચેથી કલા કારછી કલા કાર, આરાધના કરવામાં શૂરવીર, પાપકર્મોથી
ચૌદમી કલા મૌકાર અને છેલ્લે સ્વર માં નિવૃત થએલે, સર્વ પ્રકારના ગુણે
એ વડે સહિત ફૂટ ક્ષકાર વડે દિશાબંધન વડે મૌન ધારણ કરનાર, મહા અભિમાની,
કરી સર્વ સ્વરે કરીને સહિત શૂન્ય દુકાર સદગુરુ પાસેથી જેને મત્રને ઉપદેશ મળ્યો છે એ, નિદ્રા અને આળસ રહિત તથા
વડે ચાર ખુણાવાળા, ઊંચા, વીશ હાથ પરિમિત ભજન કરનાર, વિષય અને
પ્રમાણુવાળા સુવર્ણમય કિલ્લાનું દયાન
કરીને સર્વસ્વરોએ કરીને સહિત કુટાકાર કષાયને જિતનાર, ધર્મરૂપી અમૃતના સેવનવડે જેનું શરીર હર્ષયુક્ત છે એ
વડે નિમંત જલથી ભરેલી અને અત્યંત
ભયંકર (મસ્ય, મગર, કાચબા વગેરy અને વિશિષ્ટ ગુણે વડે યુક્ત, બાહ્ય અને
જલચર જીવથી વાત એવી ખાઇની અભ્યત્તર પવિત્ર, પ્રસન્ન ચિત્તવાળે, દેવ અને ગુરૂને વિષે ભક્તિવાળે, લીધેલ વ્રતને
આકૃતિનું ધ્યાન કરીને દેદીપ્યમાન 8 કાર પાળવાવાળો, સત્ય બોલવાવાળો અને
અને જવાલા વડે બળી ગયેલા કાર યાએ કરીને સહિત, ચતુર, મન્વના
વડે, અગ્નિમહલની મધ્યમાં રહેલા પિતાનું બીજ ભૂત પદનું અવધારણ કરનાર ધ્યાન કરીને પછી અમૃત મ– વડે પુરૂષ મંત્રસાધક હેય.
નાન કરીને, પિતાના મસ્તક રૂપી મેરુ આત્મરક્ષણની વિધિને અધિકાર : - પર્વતના અગ્રભાગમાં ઈન્દ્રોના સમુદાયથી
મત્ર સાધકે પ્રથમ સ્રાન કરીને ક્ષીરસમુદ્રના દૂધ વડે સ્નાન કરાવાયેલા પછી ધાયેલા સવછ લાલ (લેહી જેવા) (એવા) શ્રી પાર્શ્વજિનેશ્વરના નાત્ર જળ વસ્ત્ર પહેરી છાણ વડે લીંપેલી જમીન વડે શુદ્ધ થયેલા પિતાને મત્રવાદી ચિંતવે. ઉપર બેસી આત્મરક્ષા કરવી જોઈએ.
આ ધ્યાન વડે ભૂત, ગ્રહ અને શાકિની ડાબા હાથના અંગુઠાના અગ્ર ભાગે ઉપસર્ગ કરી શકતા નથી તથા પૂવે { તજની આંગળીના અગ્ર ભાગે હીં
- સંચય કરેલું દુષ્કૃત પણ જલ્દીથી નાશ મધ્યમા આંગળીના અગ્ર ભાગે અનામિકા પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org