SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1147
Loading...
Download File
Download File
Page Text
________________ વાગ સ્વાધ્યાય રિનેમિં પાસ તહ વધમાણું ચ મમ મનવાંછિત પૂરય પૂરય છે સ્વાહા. આ મંત્રને જાપ બારહજાર પ્રમાણ છે. જાપ કરતાં આસન-વ-અંતરવાસીયું માળા બધી સામગ્રી પીળારંગની રાખવી, વિપક અખંડ રાખવે. ધૂપ ઉખેવ. શારિરીક શુદ્ધતાપૂર્વક ઉત્તર દિશા તરફ મુખ રાખી જાપ કરો ત્રણ દિવસમાં જાપ કર. ત્રણ ઉપવાસ કરવા, તે ન થઈ શકે તે આયંબિલ કે સાત્વિક આજના એમસણા ક૨વા. સિદ્ધ થઈ ગયા પછી જ એક માળા ગણવી. સવતે વૃદ્ધિ, હાથમી, યશ, શોભા વધે, વચન સિહિ થાય. આ મંત્રમાં કેટલા બીજાક્ષર પછી ફ ફ રવાહા” આ અસર ઉમેરી મંત્ર ગણે તે ભૂત-પ્રેત-બકિની–શાકિની વગેરે કોઈ દુષ્ટદેવ છળે નહિ. આ મરને કાગળ ઉપર લખી ગળે બાંધે તે સર્વ પ્રકારના જવર જાય. ચતુર્થ મલામાં પ. ૪ ૪ સ હૈ એવું મને અભિલુઆ વિય ૨યમલા પછી જમણા ચાવી સપિ જિવરા તિર્થઅરી પસીયંત સ્વાહા. આ મંત્ર પૂર્વદિશા સન્મુખ ઉભા રહી આકાશ સામે ઊંચે મસ્તક રાખી ૫૦૦ મંત્રનો જાપ કર. જાપ કર્યા પછી ત્રણવાર નમસ્કાર કરે. સર્વ કાર્યોમાં દેવ સંતુષ્ટ થઈ સહાય કરે. સવજન વામથાય, પંચમ મંમા . ૬ કઈ અંબરાય કિરિયાવદિય મહિયા જે એ લોગસ દસમા સિહા આરૂષ્ણ બહિલામાં સમાવિર મુત્તમ હિંતુ સવાયા. આ મંત્રનો જાપ દિવાળીમાં રાહ. વિહાર છઠ્ઠ બે ઉપવાય) કરે ૧૫૦૦ ૯૮૫ (પંદર હજારને કર આ જપ ક પછીથી અંત સમય સુધી જીવન કલમવંત રહે અને અંત સમયે સમાધિપૂર્વકનું મરણ થાય ષષ્ઠમંડલમાં ૭. છ શા જો છે ચંદેસુ નિમ્મુહયરા આઈએસ અહિય પયાસયારા, સાગરવર ગભીરા સિદ્ધાચિદ્ધિમમ દિસંત. મમ મનવાંછિત પૂરય પૂરય સ્વાહા. ' આ મંત્રનો જાપ બિલિપત્રના પાનથી ગાયના ઘીને હામ ૧૦૦૦૦ (દશ હજાર) વાર કર. મન ઇચ્છિત કામ સર્વ સિદ્ધ થાય, મનમાં ધારેલ ક્રમ સફલ થાય. સપ્તમમંડલમાં ઇતિ શ્રી ચતુવિચતિ નિસ્તવ મંત્રાક્ષર કહ૫ સમાસમાં શ્રી ભૈરવપદ્માવતીક૯૫ Invocation to the Sentinels of the Threshold પૂ. શ્રી મહિષેણસૂરિવિરચિત ભરવપદ્માવતીકહ૫ઃ સુપ્રસિદ્ધ છે. અનુભવી સાગરના માર્ગદર્શન નીચે જ આવા કપની સાથના સાર્થક થાય છે. અહિં આ સુપ્રસિદ્ધ કહ૫માંથી કેટલાક કે આપ્યા છે. આ કલ૫ શ્રી સારાભાઈ મ. નવાબ તરફથી બીજા અનેક સ્તરો સાથે પ્રસિદ્ધ થયા છે. પદ્માવતી સવરૂપઃ જેના હાથમાં પાશ, ફળ, વરદ અને અંકુશ રહેલા છે એવી, પવરૂપ આસનવાળી ત્રણ ચનાવાળી અને રાતા પુપના જેવા વર્ણવાળી પદ્માવતી દેવી મારું રણ કરો. (૫ણાવતી દેવીનું સ્વરૂપ –પાવતી દેવીને ચાર હાથ છે. તેમની બી બાજુના ઉપરના હાથમાં પાશ, નીચેના હાથમાં અબ તથા જમી બાજુના ઉપરના માથામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy