SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શમા પિન પદ્ભૂતમ્, શેષવિજ્ઞવિદ્યાતનિામ, અખિલ}” દૃષ્ટફલસ કલ્પક માપમમ્, આશ આધ્યયના ધ્યાનપનાવધિ પ્રણિધેયમ્ ! પ્રણિધાન ચાનૂનાત્મનઃ સવત: 'શેદસ્તાભિધેયેન ચાલે ઃ । વયમર્ષિ ચૈતા સારમ્ભે પ્રણિદ્ધહે। અસમેન હિ તાત્ત્વિક નમસ્કાર ઇતિ અડું' એ અક્ષર, પરમેશ્વર પશ્મેષ્ઠિના વાચક, સિદ્ધચક્રનું આદિબીજ, સકલ ગાગ મેનું રહસ્ય, સવ વિજ્ઞોને નાશ કરવામાં સમય અને સકલ છુ કે અષ્ટ ફળેના સકલ્પને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. એનું ગામના અધ્યયન અને અધ્યાપન વખતે પ્રણિધાન કરવું જેઈએ. એની સાથે આત્માને સવતઃ હોઇ અને એના અનિધેય (પ્રથમ પરમેષ્ઠિ) સાથે આત્માને અભેદ, એમ બે પ્રકારનું પ્રણિધાન છે. મમે પણ એનુ શાસના આારભમાં પ્રશિષાન કરીએ છીએ. આ એ જ તાત્વિક નમસ્કાર છે. પ્રણવ, માયામીજ તથા અરૂં સમપી વિસ્તારને અહિં સ્થાન નથી. આ ત્રણેય મત્ર બીએની સાધના જ્યારે સફળ બને છે, ત્યારે આત્માની સ્ર પૂર્ણ"સમૃદ્ધિ પ્રગટાવે છે. વિશ્વવ્યવસ્થામાં આ ત્રણ મંત્ર બીજોના સ્થાન અને કાય* સમજીને વ્યક્તિગત સાધનામાં તેને સમ્યક્ ઉપયાગ આત્મિિદ્ધ અર્થ' સાથક થાય છે. અહિં તે માત્ર દિશાસુચનના સકેત છે. શ્રી લેગિન્સ ૯૫. Way to Cosmic Light ૧. ૪ ૧ શ્રી લાગસ ઉજ્જોમગરે, ધમ્મતિત્યયરે જિજ્ઞે અરિહંતે Jain Education International સજ્જન સામગ્ર કિત્તઈસ', ચીસ'વિંકેતિ મમ મનાભીષ્ટ” કુરૂકુર સ્વાહા. ચ્યા મ`ત્રના જાપ પૂર્વક્રિશા સન્મુખ ઉભા રહી કાઉસગ્ગ ધ્યાને ૧૦૮ (એક નવકારવાળી)ના ચૌદ દિવસ સુખી કરવા. મન-વચન-કાયાની શુદ્ધિ રાખવી. બ્રહ્મચય' પાળવું. જાપના પ્રભાવે માન-પ્રતિજી વધે, રાજ્યભય, ચેારા િભય, હિંસક પશુ ભય ન આવે, ઋદ્ધિ-સિદ્ધિની વૃદ્ધિ થાય. સાંપદા–મહત્વ વધે. પ્રથમ માલમ્ । ૨. મા ક્રીડા હૂઁી સભમજિગ‘ય વદે, સ’શવમક્ષિણ દક્ષુ ચ સુમઇંચ, ૫૬ મર્પણ. સુપાસ”, જિષ્ણું ચચહ વર્ક સ્વાહા. આ મંત્રને જાપ સામવારથી સાત દિવસ સુધી કરવા. રાજ ત્રણ ત્રણ માળા ઉત્તર દિશા સન્મુખ મુખરાખી પદ્માસને બેસીને ગણવી. શ્વેતાન્નનું એકાસણું કરવું. અગ્રત્ય બેલવું નહિ. કુલ સવ'જનવશ્યકારક, દુજન-શત્રુનાશક, સવ જનવહાશ. સવ ઢાk જય થાય. દ્વિતીય મલમ્ । ૩. ૩ ઘા ઝૂ ઝૂી વિહિંગ પુખ્તત, સીઅલ સિજ્જસ વાસુપુજ’ચ વિમલમણું'ત` ચ જિણ ધમ્મ સાતિ ચ વંદામિ। કુંથુ* મરંચ મ`િ `કે મુણિસુય સ્વાહા. આ મંત્રના જાપ ૧૦૮ ના કરવા મંત્ર જાપકરતી વખતે આસન-વસ્ત્ર-માળાલી રગના રાખવા. ધૂપ-દીપ કરવા. મત્ર જાપથી રાજ્યમાં મહાન લાભ થાય, વચન સિદ્ધિ થાય, યશ મળે, સવ કાય' સિદ્ધિદાયક મંત્ર. તૃતીય મ’લમ્। ૪, ૪ થી નમઃ નમિ જિષ્ણુ' ચ વામિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy