________________
યાગ સ્વાધ્યાય
માયાદયે તમેઽન્તાય પ્રણાન્તયાય ચ। બીજરાજાય હે દેવ ! ઈંકારાય નમો નમઃ
હૈ દેત્ર! જે માયા એટલે ટ્વીકારની આદિમાં છે, જેના અંતમાં નમઃ છે, જે સવ` ખીજેમાં અંતગ ́ત છે-ન્યાસ છે અને જે ખીજાજ છે એવા પ્રણવવરૂપ ઈંકારને નમસ્કાર થાએ,
મંત્રઃ- સલી નમ:' ધન:ધકારનાશાય ચરતે ગગનેઽપ ચ તાલુર—સમાયાતે સપ્રાન્તાય નમે નમઃ
અજ્ઞાનરૂપ ગાઢ અંધકારને નશ
કરવા માટે ગગનમાં સ`ચરતા અને ત્યાંથી તાલુર પ્રમાં આવતા ‘'ની નજીકમાં રહેલા હુ'કરને (?) (ઈંકારત) વારવાર નમસ્કાર થાએ.
ગજન મુખરÀશુ લલાટાન્તરસ’ સ્થિતમા પિધાત કન્નુરન્ધેસુ પ્રઘુવંત" થયં તુમઃ ॥
વળી મુખર`ધ્રમાં ગજ'તા, લલાટના મધ્યમાં સ્થિર થતા અને કહ્યુર પ્રથી ઢ'કાતા (?) એવા તે પ્રણવ કારને અમે વાર'વાર નમસ્કાર કરીએ છીએ વેકેશ ન્તિક-પુછ્યું ખ્યડનવદ્યાર્દિકરાય ચા પીતે લક્ષ્મીકરાવિ ઈંકારાય નમે નમઃ । તે વશ્યકરાય પિ કુષ્ણે શત્રુક્ષયકૃત ધૂમ્રણે' સ્તમ્ભનાય ૐકારાય નમે નમઃ ।
જે શ્વેતવણ'થી ધ્યાન કરતાં નિર્દોષ એવા શાંતિ સ્તુષ્ટિ પુષ્ટિ વગેરે કાર્યો કરે છે, અને પીતવણ થી ધ્યાન કરતાં લક્ષ્મી આપે છે, તે કૈંકારને વારવાર નમસ્કાર થા એ ! જે લાલ વધુથી ધ્યાન કરતા વશીકરણ કરે છે, કુણું વધ્યુંથી ધ્યાન કરતાં ત્રુનો ક્ષય કરે છે અને ધુમ્રવણુથી ધ્યાન કરતાં સ્તમ્ભન કરે છે તે ઈંકારને વારવાર નમાર થાએ.
Jain Education International
૧૦:૩
બ્રહ્મા વિષ્ણુઃ શિવેા દેવા ગણેશેવાસવતથા। સૂર્યશ્વન્દ્રસ્તલ મેવાતઃ કારાય ના નમળ્ હે પ્રણવ ! તું જ બ્રહ્મા છે, તું જ વિષ્ણુ છે, તું જ શિવદેવ છે, તું જ ગણેશ છે, તું જ કેંદ્ર છે, તુંજ સૂર્ય છે અને ચંદ્ર પણ તું જ છે, તને વારવાર નમસ્કાર થાએ.
ન જપા ન તપા દાનનત્રનસમા ન ચ । સર્વેષાં મૂલહેતુત્વ કકાશયાનમઃ ॥
સવ' સિદ્ધિએ (સુખે)નું મૂળ કારણુ જપ નથી, તપ નથી, દાન નથી, મત નથી અને સયમ પશુ નથી; કિંતુ હૈ પ્રણવ ! તું છે, તને વારવાર નમાર થાએ. ઇતિ સ્તોત્રં જ પન્ વાદિષેપઢવિદ્યામમાં પરામ્ વગ મેક્ષ પદ ધત્તે વિધેય ફૂલદાયિની
આ તેંત્રને જપતા અથવા આ પરમિવદ્યાના પાઠ કરતા મનુષ્ય સ્વગ અથવા માક્ષની પદવી પામે છે. મા ઈંકારવિદ્યા શ્રેષ્ઠ ફળને આપનારી છે. કતિમાનવ વિજ્ઞમજ્ઞ'માનચિત્ર જિતમ્। સમાન સ્થાત્ પ'ચસુગુરા વિધૈકાસુખદાપરા ॥
એ અજ્ઞાનીને વિદ્વાન કરે છે. એનાથી માનિવનાના પુરૂષ માનવાળા (લેાકપ્રિય) થાય છે. પાંચસગુરૂએના પ્રથમાક્ષરમાંથી નિષ્પન્ન થયેલી આ વિદ્યા અદ્વિતિય અને પરમ સુખદાયક છે.
પરમાક્ષર ‘અહ’
Essence of All Essences પૂ શ્રી હેમચન્દ્રસૂરિજીએ તેમના સિદ્ધહેમચ દ્રશબ્દાનુશાસનમાં અૐ'' માટે જણાવ્યું છે કે,
માઁ
અૐ” ઈત્યેતઇક્ષરમ્, પરમેશ્વરસ્ટ પરમે ઉના વાચક્રમ સિદ્ધચક્રયાદિબીજમ્,સકક્ષા
For Private & Personal Use Only
www.jainelibrary.org