SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1144
Loading...
Download File
Download File
Page Text
________________ Ra ઉજ્જવલ કાંતિવાળા પોતે પદ્માસને બેઠેલ છે, એમ ચિંતવે. ત્યાં તે પેાતાને (સમવસરણમાં એડેલા શ્રી તીથ કરની જેમ) ચતુર્મુખ, ચાર ગતિના વિચ્છેદ કરનાર, સ' ક્રાંથી સ્ક્રુિત, પદ્માસને બેઠેલ અને વેતવસે.થી શાલતા જુએ. તે પછી બ્રહ્મર પ્રેમાં સ્થાપન કરેલા ટિક વણુના દો'કારની વચ્ચે બિાજમાન પેાતાના આત્માને જુએ. તે પછી 'કારના દરેક અંગમાંથી ઝરતા અમૃતથી વિંચાત પેાતાના આત્માને ચિતવે, ઇતિ ધ્યાનમયેા ધ્યાતા સમ્યક્ સંસાર ભેદઃ। ભવ ાસસિધ્ધતુનિ ર્વા મે ક્ષમાગ ચ ગચ્છતિદ્ય આ પ્રકારે ી'કારના ધ્યાનમાં પરિ શુમેàા યાતા સારને સારી રીતે વચ્ચેટ કરનારા થાય છે. તે ત્રીજા ભવે અગર ચાથા ભવે મેક્ષને અવશ્ય પામે છે. ચતુવશિને તીથે શૈ જૈતશત્યા વિભૂષિત પદ્મપ્રિય શ્રેષ સિદ્ધચક્રમા હ્રયમ્ ॥ ત્રયીનયા ગુમય: સવ'તી'મયે હૃથમ્। પંચ ભૂતમકે દ્વેષ લેકપલે ધિષ્ટત: ચંદ્ર સૂર્યાગ્રિયુક્ દશિક્પાલ પાલનઃ । ગૃહે તુ પૂછ્યુંતે યક્ષ્ય તસ્ય યુઃ સર્વ'સિદ્ધય સ'કારને ચાવીશ તીથ"કરાએ જૈન. શક્તિથી ભૂખેત કરેલ છે. એ પરમેષ્ટિમય, શ્રી સિદ્ધચક્ર સ્વરૂપ, ત્રયી (દેવ-ગુરૂ-ધર્મ'મ), જ્ઞાનદશ`ન ચારિત્ર ગુજ઼ાત્મક, સુવ તીયમય, પંચભૂતાત્મક, અને લેકપલેથી અધિષ્ઠિત છે. એ ચદ્ર, સય' વગેરે નવે હેથી યુક્ત અને દેશ કપાસેથી સુરક્ષિત છે. વા આ Ü'કાર બીજનું જે ઘરમાં પુજન થાય છે તેને બધી સિદ્ધિએ મળે છે. Jain Education International સજન સામત્ર ઉંચ" કલા સિદ્ધિકલા બિન્દુરૂપમિ≠ મતમ્। સ્વરૂપ' સવ'સિદ્ધાનાં નિશબ ધપદાત્મકમ્ ॥ કાકાર ઉપર આ કલા છે તે સિદ્ધિની કલા (સિદ્ધશીલા) છે અને આ બિંદુ તે સવ' સિદ્ધોનુ નિરામ,ધપદાત્મક સ્વરૂપ છે, એમ કહેવાય છે. કરજાપ લક્ષમિત' હેમ' ચ તદશાંશન ! કુર્યાં યઃ સાધક મુખ્યઃ સ સવ વાંછિત લક્ષેત જે સાધક વિધિપુ ́ક એક લાખ પ્રમા રક્ત અને દશમા ભાગના (વંશ હજારના હુમ કરે છે તે સ`દા સવ વાંછિતને પ્રાપ્ત કરે છે. છકાર વિદ્યાસ્તવનમ્ Realization in Cosmic Totality પ્રણવ પરબ્રહ્મન્ લેકનાથ જિનેશ્વરા કામદä' મે ક્ષુદä કારાય નમે નમઃ । હે પરમબ્રહ્મ, લે કનાથ, જિનેશ્વર તમે પ્રક્રુવ (કાર) સ્વરૂપ છે. હું ઈંકાર તું શુભ ચ્છિાઓને પૂર્ણ કરનાર છે અને મેક્ષ આપનાર પણ તું જ છે; તેથી હુ પુનઃ પુનઃ નમસ્કર કરૂં છું. પીતવણ : વેતાં રક્તવëk હરિદ્વર । કૃષ્ણવ મને દેવ ઈંકારાય નમે! નમી જે (ઇષ્ટ દેવ ઈંકાર)નું ધ્યાન પીતવણ'માં, વેતવણુ માં, રક્તવર્ષે માં, રિત વર્ગુ'માં અથવા કુષ્ણવ માં કરાય છે, તે ઈંકારને વારવાર નમસ્કાર થાએ. નમસ્ત્રિ ભુવનેશાયરોઽપેહ્રાય ભાવત : । પ'ચઢવાય શુદ્ધય કારાય નમો નમઃ | જે ત્રણે ભુવનને સ્વામી છે, જે ભાવપૂર્વક ધ્યાત કરતાં ર૪-ક્રમના નાશ થાય છે, જે પંચદેવ-૫ ચપરમેષ્ઠિમય છે અને જે શુદ્ધ છે એવા કરને વારવાર નમસ્કાર થાઓ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy