SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1136
Loading...
Download File
Download File
Page Text
________________ નું પ્રત્યાહારતું સાધન કઠિન છે પરંતુ જે સાધકની સંયમ શક્તિ વિશેષ ૮ થઈ હોય છે એટલે કે, કુલિની શક્તિ મૂલાધાર, પાર્ષિયાન અને મણિપુર ચકને કેદ કરી અનાહતમાં પહોંચે છે તેને પ્રત્યાહારનું સાધન શ૩ છે. ભૂઃ તથા સ્વ. આ ત્રણ લોકને સંબંધ મલાયા, વાવિવાન અને મણિ પૂર ચક ચાય છે. આ ત્રણ લેકમાં સર્વ કામના, પાનાની જાલ છે. કવિની શકિત જ્યારે ત્રણ બને છેતી અનાહતમાં પહેચે છે ત્યાગ કામના, વાસનાને જાય અન્ય વિષયથી ચિત્તને નિવૃત્ત કરી એક વિષયમાં સ્થિર કરવું તે ધારણા છે. ધાણાના અયાજથી ચિત્ત એકાગ બને છે. ધાણા સિવા૨ થતાં તે ધારણાજ કમશઃ ધ્યાન રૂપમાં પરિણત થાય છે. કયાકામાં ચિત્ત વૃત્તિનો તાન પ્રવાહ બયાન” કહેવાય છે. - ચિત્ત દ્વારા આત્મારૂપનું ચિંતન કરવું તે સ્થાન છે. કોઈ વિશિષ્ટ તીથરભગવંતનું કે પકમાં શ્રી જન-પ્રતિમાનું ધ્યાન તે સગુણ સ્થાન છે. પરબ્રાનું અથવા સહારમાં પરમવિશુદ્ધ આત્મસ્વરૂપનું દહન કરવું તે નિશ સ્થાન છે. સ્થાન, આસન, દિશા અને સમય Preliminaries સ્થાન -માધના માટે એકાંત કથન ઉચિત છે. સાધનાનું સ્થાન પવિત્ર હેવું જોઇયે. ત્યાં નિત્ય નિયમિતરૂપે સાધના કરવામાં આવે છે તે રવાના કેટલાક સમય પછી દિવ્યશકિતથી પૂર્ણ બને છે. કઈ કાબુથી સાધકનું મન ચંચલ બની જાય તે પણ તે સ્થાનમાં આવતા ત્યાંના વાતાવરણને પ્રભાવથી ચંચલતા તરત દૂર થાય છે. - સાધનાગૃહ સાધકે પોતાના હાથે જ સાફ કરવું જોઈએ તથા આ સ્થાનનું શરમ થાતાવરણ ખંડિત ન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. આસનઃ-બેસવા માટેનું આસન એટલું હબ પહાલું હોવું જોઇએ કે સાધનાના સમયમાં સાધકનું શરીર જમીનને ન અડે. સાધન વડે સાધકના શરીરમાં જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તે શરીરનું અંગ જમીનને અડવાથી તે અંગની વિધત શનિ ચાલી જાય છે અને ધીરે ધીરે સાકમાં શિથિલતા આવે છે. શિ–મોક્ષની છાવાલા સાધકે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. વૈજ્ઞાનિક દષ્ટિએ ઉત્તર દિશામાંથી પ્રાપ્ત થતાં ચુંબકિય વિદ્યુતપ્રવાહ Magnetic currents મનને સ્થિર કરવામાં વિશેષ સહાયક બને છે. સંસારમાં ઉન્નતિ ઈચ્છનાર સાધકે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. સમય:-નિત્ય નિયમિત રૂપથી દિવસમાં ચાર વાર સાધન કરવાનું કહેવાય છે. પ્રથમ બ્રાહ્મ મુફત માં સૂર્યોદયની ૧ કલાક પ૬ મિનિટ પહેલાં, બીજીવાર પર, ત્રીજીવાર સૂરત પછી, જેથીગર માય પાત્રો પછી સાધના કરવાથી શીદ આપન થતી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy