________________
tegr
નવમી પાપાર ત્રણ માત્ર પંચાય સમ્યગે તન્ન જાનાતિ સ ચાંગી નાખતા ભવેત્ા
પાતાના શરીરમાં સ્થિત પત્થર, સાળ માચાર, ત્રિસ્ય અને પંચ સામને જે સાધક સમ્યગ્ રૂપે જાણતા નથી, તેમ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થશે?
શાતાના તરગિણીમાં કર્યું છે કે, મહાભાર થમાં ભૂષિતા, વાધિષ્ઠાનમાં જતત્ત્વ, મણિપુરમાં તેજઅનાહતમાં વાયુતત્ત્વ, તથા વિશુદ્ધ ચક્રમાં શાકાશતત્ત્વ છે. ગા ચક્રમાં મર્જ નું સાધન મન છે. ભૂમિતત્વનું બીજ હ” છે. જાતત્ત્વનું ખીજ તુ” છે. અગ્નિતત્ત્વનું ખીજ ર યો. વાયુતત્ત્વનું ખીજ ચ°° છે. શ્રકાશતત્ત્વનું બીજ છે.
ܕܘ
પૃથ્વીતત્ત્વના રંગ પીળા છે, જાતથા રંગ શ્વેત છે, તેજતત્ત્વને રંગ લાલ છે, વાયુતત્ત્વના શ નીચે છે, ભાાશમાન રંગ સિત્ત ભિન્ન પ્રકારના છે.
ત્રિકુટી ભે' એ માત્રની પરિભાષા છે. ત્રણ ઋષિ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; ત્રણ વાણી તે વૈખરી, મધ્યમા અને પતિ; ત્ર અવસ્થા તે નમ્રત, ૨૧૫ અને મૃત્યુતિ; પ્રકૃતિના ત્રણ શ્રુણ તે સત્ત્વ, રજ અને તમ ભા ત્રણન એક તે ત્રિકુટી લે છે.
નિગેાદમાંથી સિદ્ધત્વ પ્રત્યે From Unconscious to SuperconscioNS કુંતિની જાગરણની પ્રક્રિયા યાગને પ્રકાર છે. સાહાર ટિએ વિચામનાને “કૃતિનીન” શમ્યાં મરૂપ ર થશે.
Jain Education International
સજ્જન સમ
મૂલાધાર ક્રમલમાં સુતેલી કુંડલિની એ સુષુપ્ત અથશક્તિ છે. આ સુતેલી ચેતનાને લગાડવાની છે મૂલાધારમાંથી સહસારમાં કુંડલિનીનું ઉત્થાન એ અજાગૃત મન Unconsclous Indનું પરિપૂર્ણ જાગૃત વ્યવસ્થા Superconscious ભાષમાં દીકરણ છે.
નિગેહમાંથી સિદ્ધત્વ પ્રત્યે, મિથ્યાત્વમાંથી ફૈશલ્ય પ્રત્યે, મૂર્છામાંથી જાગૃતિ પ્રત્યે, મૂલાધારમાંથી સહસાર પ્રત્યે, જીનવમાંથી શીષત્વ પ્રત્યે, સસારમાંથી મામ પ્રત્યે જવાના માર્ગનું સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી સાધના સરળ અને છે.
સદગુરૂ પાસેથી પાતાની પ્રકૃતિ અને પાત્રતા અનુસારનું સાધનાનુ` માગદશન પાર કરી લેવું.
સદગુરૂની હાય વડે–કુપા વડે જ આ માગનું પ્રત્યેક પગલું સહજ અને છે. સવ ધમ થાનોએ અને ઉપદેશરાએ આા સત્યનો સ્વીકાર કર્યાં છે.
‘ઉતરેતાત્મનાત્માનમ્' (આમાવર્ડ ગાત્માના ઉદ્ધાર કરવા) એમ કહેનાર શ્રી શબ્દાચાય પણ ‘ઉપસીદેર્ગુરૂં પ્રાજ્ઞમ’ (પ્રાજ્ઞ ગુરૂ પાસે જિજ્ઞાસુએ જવું) તથા ‘તમાશષ્ય ગુરૂ ભકત્યા' ( ભક્તિ વડે તે જીરૂન' ભાવન કરીને આત્મતત્ત્વનું જ્ઞાન સ...પાદન કરવું) એવા આગ્રહથી ઉપદેશ આપે છે. તેઓ કહે છે કે દ્ર્ષ્ટાંતે નૈવદૃષ્ટ:' (અતરાત્માના અનુભવજ્ઞાનને પ્રગટાવનાર સદગુરૂને ત્રણ ભુવનમાં કાઇ ઉપમા આપી ચાતી નથી).
પૂ. શ્રી યોવિજયજી મહારાજ ભ્રમક્તિના શાસક મોહની સત્યાયમાંમાં હે..,
For Private & Personal Use Only
www.jainelibrary.org