SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1133
Loading...
Download File
Download File
Page Text
________________ માગ સ્નાય અવ્યકત વનિ સભળાય છે. જ્યારે કુંડલિની નાદનું રૂપ ધારણ કરે છે. ત્યારે સાધક અતરમાં વ્યકત સૂક્ષ્માતિસૂક્ષ્મ નાદનું સ્પષ્ટ શ્રવણ કરે છે. પછી નિબેવિકા અવસ્થા માં ખ્યાતિન ધાય છે. પછી અધે'દું-ચર્દ્રતા દશન થાય છે. ત્યર પછી બિન્દુરૂપ જયંતિના પ્રકાશ પ્રગટે છે. જે વડે સ` પ્રકારના નાદ સુસ્પષ્ટ થઈ પરા, પશ્યન્તી, મધ્યમમાં અનુભ્રવાય છે અને વૈખરી દ્વારા વ્યક્ત થાય છે. જાગૃત થયેન્રી આ પરમદેવતા કુંઢડ લિની શક્તિ સાધકના શરીરમાં વાસ થય મંત્રમય જગત રચે છે. આ અનુભન્ન થતાં અત્ર પ્રતિપાલ કુંડલિની શક્તિ અને મ ંત્ર ચૈતન્યનું એકમ સમજાય છે. કુંડલિની જાગરણ થતાં સાષકને પ્રથમ કૃતિ રૂપ પ્રણવના એ ધ પરાવાણીમાં થાય છે, અને પ્રણવ ત:સિદ્ધ બને છે. વારાહાષિમાં કહ્યું છે કે, હસ્ત્ર હિત પાનેિ દીર્ઘા મકામઃ । આપ્યાયનઃ પ્લુતે વાષિવિવિધ ચરહ્યું નતુ મંત્ર સ્વરાના હસ્ત્ર ઉચ્ચારણથી પાપાનેા નાશ થાય છે, દીશ્વવર માક્ષ દાયક છે અને ખ્રુત સ્વરના ઉચ્ચારલુથી શરીર-મન-પ્રભુ તૃપ્તિ લામ પામે છે, પ્રકાશિકા સમ્યક્ જ્ઞાનશક્તિ એ કુંડલિની છે. જે શબ્દ બ્રહ્મમયી શક્તિથી નિ, નાદ, નિત્રાધિકા, અધેજું, બિન્દુ, પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી જાણે પ્રગટે છે એ કુંડલિની છે. જીવની જીવશ્ર્વતિ તેજરૂપ ગય ઇચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપે પ્રાચિન Jain Education International ઉપરના ક્રમમાં વાણી અને ત્રણ માસી પ્રષ્ટિ રચે છે. કુંડલિની જાગરણ થયા પછી પ્રથમ સાધક અવ્યક્ત નિ માંગે છે. ” નાદ સુસ્પષ્ટ થતા મિત્ર નિત્ર શબ્દ, નીષ્ણા, ખ’શી, ભ્રમર આદ ફી પરા, પતિ, મધ્યમામાં અનુભાય છે અને માંતના રૂપમાં વ્યકત થાય છે. રતિલક તંત્રમાં કહ્યું છે કે, પરમ દેવતા કૃતિતી સાધકના વ્યાસ થઇ મત્રય જગત રચે છે મને મીશ મંત્રના પતિ પ્રગટે છે. સ્થિતિમાં કેઈ પણ મન ચૈતન્ય પ્રામ કરે છે, સિદ્ધ થાય છે. આ - દેશમાં નિયમાં કર્યું છે કે, કુંડલિની જાગરણ થતાં પ્રજીવના આદ કાનાણીમાં થાય છે. પ્રણવથી જ મન સૃષ્ટિના પ્રારંભ છે. આ પ્રશ્ન અક્ષર બ્રહ્મ છે, મહાત્રેષ્ઠ છે. જેના અતરઆત્મામાં વત ઃ કુરિત થાય છે તેની સવ ઈચ્છા પરિપૂછું થાય છે. ગા ક્રમ જ પરમશ્રણ અજાન છે. આ કર બ્રહ્મનું રૂપ છે. કાર શ્રી પંચપરમેષ્ટિનું સ્વરૂપ છે. જેમ બ્રાનું રૂપ વાણીથી વ્યક્ત થતું નથી. તેમ કાર પણ વાણીથી ભાત થતા નથી. શ્રી પાંચપરમેષ્ઠિના વરૂપના આકારની જેમ અંતરનાં મેષ થાય છે. ત્રિકુટી ભેદ Beyond Nature યાત્ર ચૂડામણિ ઉપનિષા તથા યાત્ર વોચમાં હ્યું છે કે, બૅટ્સક બે¢શાપાર' ત્રિલક્ષ્ય નાગપસક્રમ સંગતેલ સભ્યનાતિતા સિદ્ધિથ ભવેત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy