SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1125
Loading...
Download File
Download File
Page Text
________________ યાગ સ્વાધ્યાય નવચમાં ક્રમશઃ વાગ્ભવ-એ” વગેરે મંત્ર બીજો રહેલા છે, તેમાં સૂર્ય કિરણ જેવા મુલાધાર ચક્રમાં સૂર્ય' (પિંગલા) અને ચંદ્ર (ઇંડા) નાડીદ્ધારા ત્રિકાળુ થાય છે, તે ભગખીજ—એ” સ્વરૂપ અને તેની ઉપર કુંડલિનીના તંતુ જેવી અને તેજે અભ્રકલા આકાશ (મેઘ) જેવી ઝાંખી કલા-માત્રરૂપ થઇને અ” મનાવે છે. તે વાગ્ભવખીજ ‘એ”નું શ્વેતવણી ધ્યાન કરતાં સરસ્વતી દેવી સિદ્ધ થાય છે. અરૂણમિદં વહિપુર' ખ્યાત માત્રાં વિયાઽયિ વશ્યકૃતે । કિન્તુ સમાત્ર ચદ્ધા માયાન્ત કામમીજ મધ્યે વા આ વિહપુર-અરૂણવણુ` છે, તેનું માત્રા વિના પણ ધ્યાન કરવામાં આવે તે તે વશીકરણ માટે થાય છે, પણ જ્યારે માત્રા સહિત અથવા માયાખીજ તે કારમાં અથવા કામબીજ ‘કલી' કારમાં એનું (ઐ કારનું) ધ્યાન કરવામાં આવે તે વિશેષ વશીકરણ માટે થાય છે. જ્યાત સ્રા (વા) ધિષ્ઠાને, ટંકારા ષટકાણું હૂઁીમરખીજમ્મૂ (યુ)તમ્)। શતાણિતશિરેાડમ્બર ગ્રીક (સિકલ ?) મિહ વશ્યમ્ ॥ પણ જ્યારે સ્વાધિષ્ઠાન ચક્રમાં આ ઐનુ` માત્રા સહિત અથવા રા'કારમાં . અથવા કલીકારમાં અથવા ષટ્કણુમાં ના અને કલીની અંદર ધ્યાન કરવામાં આવે તા તે વશીકરણ માટે થાય છે. * ઈ. કાર (?) ને અંકુરારૂપે ચિંતવવા. ઇ’ કારરૂપ ‘અકુશથી ખેંચાયું છે મસ્તકનુ` વસ જેનુ એવું વશ્ય ( સી અથવા પુરૂષ ) વશીભૂત થાય છે. Jain Education International મણિપણે શ્રીબીજ જપારૂણ', વણું (` ?) દશકદિગ્ન્ય ઃ । ઈશ્વરતાણિત વસ્તુછ્ મિઠુ વશ્ય ચ લાભ કમ્ ॥ મણિપુર ચક્રમાં શ્રી' બીજનુ જપા કુસુમની માફક અરૂણ વણુનું ધ્યાન દો દિશાઓમાંથી સ્વર (અંકુશ) થી ખેંચાયા છે વસ્તુસમૂહ જેના એવા વણ્ય (સ્ત્રી કે પુરૂષ) વશ કરે છે, અને લાભ માટે થાય છે. (?) ભાલાન્તભૂમધ્યે (ત્રા”, કાદણ્ડ ખેચરી ત્યા ખ્યમ। અસ્યા મધ્યે વા, ૧૦૫ માયા-મર ખીજાકમ ભાલની વચ્ચે ભૂમધ્યમાં રહેલ આજ્ઞા ચક્રનાં ત્રિકાળુ, કાદ‘ડ અથવા ખેચરી એવાં નામે છે તેના ઊ વ ભાગમાં અથવા મધ્ય ભાગમાં માયા ખીજ−ી? અને સ્મરખીજ-‘કલી એ એમાંથી એકનુ ધ્યાન કરાય છે. આધારાન્તરવાગાવ કુલિની For Private & Personal Use Only તંતુબદ્ધવશિ ૨ઃ । } કુંવાડધઃ સ્થિતમરૂણું ધ્યાત બીજા-તરુતવશ્યમ ॥ આધાર ચક્રમાં અરૂણવ‘એ'માં કુંડલિની રૂપતંતુ વડે વશ્યનુ... શિર બધાચેલ છે, એમ ચિતવવું અથવા વશ્યને ખીજ નીચે અથવા ખીજની વચ્ચે ચિંતવવે; એથી વશીકરણ થાય છે (?) યદિ વા ભ્રમધ્યાન્તઃઝવી, ખીજ નિય'દમૃતવ ભરમ્। ધ્યાત વિષરાગહર ત્રિકોણ કે મૂધ્ધિ પૂર્વ ́વત્ સ્વરમ્ ॥ www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy