SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ચા અને આજ્ઞાચક્ર નામે છઠ્ઠું ચક્ર ગણાય ॥ અમ્પુષિ–રસ-દશ-સૂર્ય : ષોડશ-વિશ‘તિ-ગુણાતુ-ષાઢશકમ્। દશશતદલમથ વાડન્ટ્સ" (વાસ્થ્ય ?) ષટ્કોણ. મનસાડ-ક્ષપદમ્ ॥ (એ પ્રત્યેક ચક્ર-કમલનાં ઇલ ક્રમશઃ) ચાર (મૂલા ધારની) છ (સ્વાધિષ્ઠાનનાં) દશ (મણિપુરના) બાર (અનાહતના સેાળ (વિશુદ્ધના) વીસ (લલનાનાં) ત્રણ (આજ્ઞાનાં) સાળ (બ્રહ્મરંધ્રનાં) અને છેલ્લાં હજાર પત્ર (બ્રાબિન્દુચક્રનાં) હાય છે. અથવા આ સહસ્રાર તે મન અને ઇન્દ્રિય પદવાળું મટકાણુ છે. (?) દલસખ્યા ઈડ સાંધા હું -ક્ષાન્તા માતૃકાભરા ઃ પન્નુ । ચઢેષુ વ્યસ્તમિતા, રૅડમિટ્ટ' ભારતીય ત્રમ્ ॥ અહીં દલ સખ્યામાં અથી લઈને ‘હુ' અને ક્ષ સુધીના માતૃકારા છયે ચક્રમાં વિભાજિત છે. તેથી આ શરીર ભારતી–સરસ્વતીના ય'ત્રરૂપ બની જાય છે. આધારાઘા વિશુદ્ધયન્તાઃ પચાસ્તાલુશક્તિભૃત્ (ત: ?)। આજ્ઞા ભ્રમધ્યા ભાલે, મને બ્રહ્માણ ચન્દ્રમાઃ ॥ આધારચક્રથી માંડીને વિશુદ્ધચક્ર સુધીનાં (આધાર-સ્વાધિષ્ઠાન-મણિપૂરઅનાહત વિશુદ્ધ) ચક્ર શરીરનાં પાંચ અંગે. (અવયવ-ગુવા-મધ્યા હિંગમૂલ, નાભિ, હૃદય અને કઠ સ્થાને રહેલાં) છે! તાલુસ્થાનીય (ઘટિકાસ્થાનીય) લલનાચક્ર સરસ્વતીની વાક્શક્તિને ધારણ કરે છે! આજ્ઞાચક ભાલપ્રદેશમાં ભ્રમધ્યસ્થાને છે! Jain Education International સજ્જન સન્મિત્ર એ સ્થાનમાં મન રહેલું છે! બ્રહ્મચક્રમાં ચન્દ્રમા-પરમાત્મશક્તિનું પ્રતિક છે. રક્તારૂણ` સિત` પીત' સિત` રક્તત્રય' સિતમ્। ચક્ર વર્ણાતિ : પ્રાગ્વેદાદો પત્રાણિ પચ્ચક્ષુ ॥ ચતુષ્ટયે કમાતા સૂર્યાં : ત્રિ ષટ્ હયદલાવલી । તદ્દન્તન વખીજાનિ ત્રિષ્નાદૌ ત્રિપુરાડ થવા ॥ ૧ આધાર ચક્રના રંગ રક્ત, ૨ સ્વાધિષ્ઠાન ચક્રના રગ અશ્ક 3 મણિપુર ચક્રના રંગ શ્વેત, ૪ અનાહત ચક્રના ર્ગ પીળા, પશુદ્ધ ચક્રને રંગ વેત, ૬-૭-૮ લલનાં ચક્ર, આજ્ઞા ચક્ર અને બ્રહ્ન ચક્રના ર'ગ રાતે તેમજ સહસ્રાર (બ્રહ્મબિંદુ) ચક્રના ર્રંગ વેત છે। આફ્રિનાં પાંચ ચઢ્ઢામાં અગાઉ જણાવ્યા મુજબ પત્રે હાય છે, (એટલે આધાર ૪, સ્વાધિષ્ઠાન ૬, મણિપૂર ૧૦, અના હત ૧૨, વિશુદ્ધ ૧૬) જ્યારે બાકીના ચક્રમાં ક્રમશ : ૧૨-૩-૬ અને ૧૬ (એટલે લલના ૧૨, આજ્ઞા ૩, બ્રહ્મ અને સહસ્રારમાં ૧૬ હાય છે. ! તેના અતર્લીંગ (કÇિ'કા) માં તે દરેકમાં અકેકે એમ નવ બીજો હાય છે, અથવા અહિનાં ત્રણ ચક્રમાં ‘ત્રિપુરા’ (દેવતા વિશેષ ?) છે નવચક્રોમાં મંત્ર બીજાનું ધ્યાન Mantre Meditations નવચકાન્તઃ ક્રમશે તત્રાધે રવિશોષિ ભગખીજ મત દૈવ કુંડલિનીતન્તુ માત્રમપ્રકલમ્ ॥ નાગાવવીજ શ્વેત' ખ્યાત', સરસ્વતી સિદ્ધિ For Private & Personal Use Only વાદ્ભવમુખ્યાનિમન્ત્રીજાનિ ત્રિકાણમકે'ન્હનાડીયામ www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy