SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1123
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ સ્વાધ્યાય ૧૦ચ્છ અસિઆ ઉસા નમંતા, એવું) જે અવિરતપણે કરે છે તે પરમ સોમકલા રૂવસોમચક્રશ્મિા આનંદને પ્રાપ્ત કરે છે. સેમસિયવન્નઝાણે, આ પ્રકારના ધ્યાન સદગુરૂના માર્ગ, ઝાઈઆ હુતિ સિવહેઊ | દર્શન નીચે જ સહાયક બને છે. શરીરના સેમચક્ર જે સેમકળા (અર્ધ ચન્દ્રની મમસ્થાનમાં મન એકાગ્ર કરવાથી ત્યાં આકૃતિ) સ્વરૂપ છે તેમાં “અસિઆઉતા ત્યાં શક્તિ કેન્દ્રિભૂત થાય છે અને કેન્દ્રિનમઃ' મંત્રનું ચંદ્ર જેવા શ્વેતવર્ણરૂપે ભૂત શક્તિનું સમજણપૂર્વક ઉર્વકરણ ન ધ્યાન કરતાં તે શિવના (એટલે મોક્ષના) કરાય તે શક્તિવિશ્કેટ થાય છે. કારણ રૂપ બને છે. અહિં કુંડલિની યોગના વિષયને ચકકશ્મિ બંબિંદુ ત્તિ, માત્ર સામાન્યપણે સ્પર્શ કર્યો છે. નામએ બંભનાદિસહભૂએ . પરમેષ્ટિવિઘાયત્રકલ્પ : ઝાણાપુરિયા પણ, Human Body as Mandal of Wisdom ભવિયાણું કુણુઉ કલાણું , શ્રી સિહતિલકસૂરિના પરમેષિ બ્રહ્મબિંદુચક્ર, જે બ્રહ્મનાડી (સુષષ્ણુ વિદાયન્ટ કહ૫માંથી અહિં કુંડલિની નાડી) સાથે સંયુક્ત છે, તેનું પ્રણવથી વર્ણન સંબંધી ગાથાઓ રજુ કરી છે. આપૂરિત ધ્યાન ભવ્ય પુરૂનું કલ્યાણ કરે છે. અત્રવિશેષઃ(કુંડલિની વર્ણન વિશેષ) સિરિહંસનાદ ચકે ગુદમધ્ય-લિક મૂલે હું વિશુદ્ધ ફલિહસૂકાસ | નાભૌ હદિ કંઠ- ઘટિકા-ભાલે. જો પિકખઈ ગલિઓમણે, મૂર્ધન્યૂવ નવષટક (ચકં?) તસ વસે સયલસિદ્ધિઓ . ઠાન્તાઃ પશ્ચ ભાલે(?) યુતારા શ્રીહંસનાદ ચક્રમાં હંસ (જીવ)ને આધારાખે સ્વાધિષ્ઠાન મણિપૂર્ણ માહતમાં અત્યંત શુદ્ધ ફટિક (મણિ) જે, જે વિશુદ્ધિ લલનાડજ્ઞા બ્રા-સુશ્કણ્યાખ્યયા નવા ગલિત મનવાળે યોગી પુરૂષ ધ્યાન કરે છે. ૧ ગુદાના મધ્ય ભાગ પાસે આધાર તેવા (ગીને સમગ્ર સિદ્ધિઓ વશીભૂત ચક્ર ૨ લિંગમૂળ પાસે સ્વાધિષ્ઠાન ચક્ર ૩ થાય છે. નાભિ પાસે મણિપુર ચક્ર ૪ હદય પાસે ચઉન્વિહઝાણુગયું પરમિ૬િમય પહાણ તરતત્ત અનાહત ચક ૫ કંઠ પાસે વિશુદ્ધ ચક્ર ઝાયઈ અવયં સે પાઇ પરમાણંદ ૫ ૬ પડજીભ (ઘટિકા) પાસે લલના ચક ૭ ધ્યાનના ચાર પ્રકાર (પિંડસ્થ, પદસ્થ, ભાલ પાસે (બે ભ્રમરવચ્ચે) આજ્ઞા ચક્ર ૮ રૂપસ્થ અને રૂપાતીત) પ્રમાણે સાલબન મૂધ પાસે બ્રહ્મરદ્ધચક જેને સોમચક્ર પણ (એટલે વણમક) અને નિરાલંબન વધારે કહે છે. હું ઊર્વ ભાગમાં (બ્રહ્મબિન્દુચક્ર) સૂક્ષમ થતું આલ બન વિનાનું) દયાન (સુષુણ્ણાચક–એમ નવ ચકો છે. મૂલા(ધ્યાતા અને ધ્યાન એ બંનેને અભાવ ધારથી ઉદર્વગણના કરીએ તે નવ ચટ્ટો થતાં યેય સાથે જ એકરૂપ બની જાય થાય, તેમાં કંઠ વિશુદ્ધચક) સુધી પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy