________________
૧૦ર.
પણ પરમિમિઓ
પણ તત્તજુઓ સહં દેઉ મૂલાધાર ચકનાં ચાર પત્રે છે, તે “નમસિદ્ધના ચાર અક્ષરોથી સમૃદ્ધ છે અને કર્ણિકામાં પ્રણવ (કાર જે પર- મેઠીના પાંચ વર્ણ (પ્રથમાક્ષર)થી નિષ્પન્ન છે–તેનું ધ્યાન સુખ આપનારું થાય છે. રા ચકકે સાહિણે છક્કોણેમજઝઠિઓ પાહિણીઓ સત્તસરમહમતે ઝાઈજઝંતે દુહં હર
સ્વાધિષ્ઠાન ચક્ર છ ખૂણાની આકૃતિવાળું છે. તે આકૃતિની મધ્યથી લઈને પ્રદક્ષિણામાં (ફરતાં ક્રમશઃ) “ણુ અરિહંતાણું' એ સાક્ષરી મહામંત્ર છે તે પ્રકારે યાન ધરવામાં આવે તે દુઃખને હરનારું નીવડે છે. ૩ મણિપુરચક્કિ અડદલિ,
મજઝદિસાસુ ચ પંચપરમિટ્ટા. વિદિસાસુ નાણ-દસણ
ચારિત્ત-તવાઈ ઝાએમિ . મણિપુર ચક્ર આઠ પત્રવાળું છે. તેની મધ્યમાં “શ્રી અહં નમઃ” તથા દિશાઓમાં “શ્રી સિદ્ધભ્ય નમઃ “શ્રી સૂરિજો (શ્રી આચાર્યો) નમઃ “શ્રી ઉપાધ્યાયે નમઃ “શ્રી સર્વસાધુ નમ:' એ પંચ પરમેષ્ઠી, તેમજ વિદિશાએમાં “શ્રી દશનાય નમઃ “શ્રી જ્ઞાનાય નમ “શ્રી ચારિત્રાય નમઃ “શ્રી તપસે નમઃ' એ પ્રકારે છે તેમ હું ધ્યાન કરું છું. સોલ સસરસે લસએ | મહાવિજજા વિજદેવિકલિયદલે . ચકકે અણહયકખે,
ગોયમસામિ નામ સામિા અનાહત ચક સેળ પત્રવાળું છે. તેમાં જોડાક્ષરી “અરિહંત-સિદ્ધ-આયરિય
સજન સન્મિત્ર -ઉવઝાય-સાહુ મહાવિદ્યા છે તેમજ સોળ વરથી સૂચિત (સોળ) વિદ્યાદેવીઓથી ચુક્ત એવાં સેળ પડ્યો છે, તેની કર્ણિકામાં “શ્રી ગૌતમસ્વામિને નમ: છે, તે પ્રકારને હું નમસ્કાર કરું છું ચકવીસ દેવ-જિણજણણિ
જકખ જકિખણિપવિત્તપત્તશ્મિા મુદ્દે વિશુદ્ધ ચકકે,
ઝાએમિ સયાવિ જિ સર્વિ વિશુદ્ધચક જે કંઠમાં છે અને જેના ચોવીશ પત્રે છે, તેમાં ચોવીશ દેવ ( તીર્થકરે) તથા જિનેશ્વરોની જેવીશ માતાએ, તેમને ચોવીશ યક્ષે અને ચોવીશ યક્ષણીઓ તથા કણિકામાં જિનશક્તિ એટલે “અહં નમઃ” છે તેમ હું સદા સ્થાન ધરું છું. બત્તીસદલે લ (લણા ચોક,
બત્તીસરવઈસદ્ધિા ! હ-રહિયવં જણસિદ્ધા,
સરસઈ મહ સુહં દેઉ . લલના ચક્ર જેનાં બત્રીશ પત્ર છે. તે બત્રીશ ઈદ્રોથી સમૃદ્ધ અને હું રહિત એટલે “કથી “સ પયંત (૩૨) તેમજ તે મંત્રથી (“સરસ્વત્યે નમ:થી) સિદ્ધ થતી સરસ્વતી દેવી મને સુખ આપ. હ-ળ-ક્ષજુઆ પણવ
નમંતકલિઆ ય તિદલચકકમિમાં આણકખે એગકર,
મહવિજજા સયલસિદ્ધિ કરી આજ્ઞા ચક્રને ત્રણ પત્રો છે તેમાં “હ” “ખ” “ક્ષથી યુક્ત અને “નમ થી આકલિત (લી કારરૂપી) એકાક્ષરી મહાવિધા સમગ્ર સિદ્ધિને આપનારી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org