SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૬ અથવા તે જમણમાં “ઝી બીજ- માંથી ઝરતા અમૃતના વરસાદથી ભરપૂર એવા એ બીજનું ધ્યાન વિષ અને રેગને હરનારું થાય છે. અથવા આજ્ઞા ચક્રના ઉપરના ચક્રોમાં પૂર્વવત્ સ્વરેનું ધ્યાન કરવું. કુડવિનીતતુતિસંભૂત " બીજાના સાક્ષાદિસંપદે યુરિયે ગુરૂમમામ | અથવા (જાતિમથી) કુંડલિની તતુની તથી પ્રકાશિત વ-દેહવાળાં અથવા કુંડલિની તતુની કાંતિમાંથી પ્રાપ્ત થયો છે આકાર જેમને એવાં સઘળા બીજાક્ષર શાતિ આદિ (તુષ્ટિ-પુષ્ટિ)ની સંપત્તિ માટે થાય છે, એવે અમારા ગુરૂકમ-આધાય છે. કિ બીર્જરિત શક્તિઃ કુલિની સર્વદેવવા જતુ: . રવિ-ચન્દ્રાન્નયતા શુકભૈ, મુકાયે ચ ગુરૂસારમ ત અથવા બીજથી શું? અહીં તે એક કુલિની શક્તિ જ સર્વદેવસ્વરૂપ વાને ઉત્પન્ન કરનારી છે. સય અને ચન્દ્ર નાડીમાં (સુષુમણામાં) તેનું ધ્યાન કરવાથી તે ભુક્તિ-ભાગ અને મુક્તિ–મોક્ષ માટે બને છે. એવું ગુરૂએ આપેલું રહસ્ય છે. ધૂમધ્ય-કફ-હદયે ભાં કાણે ત્રયાતરા થાતમા પરમેષ્ઠિપંચકમાં માય બીજ મહાસિદ્ધાર્થ ૭૭ ધૂમથ (આજ્ઞાચક્ર)માં, કંઠ (વિશુચક્ર માં, હૃદય (અનાહતચક્ર)માં, નાભિ (મણિપુરચક્રમાં, કેણુદ્રય (સ્વાધિષ્ઠાન અને મૂલાધારચક)માં ચપરમેષ્ઠિમય માયા સજજન સન્મિ બીજ “”નું પાન મહાસિટિ માટે થાય છે. શ્રી વિબુધચંદ્રગણુભછિ: શ્રી સિહતિલક સૂરિરિમા પરમેષ્ઠિયત્રકપ લિલેખ સાહૂલાદદેવતાત્યા ૭૮ શ્રી વિબુદ્ધચંદ્ર આચાર્યના શિષ્ય શ્રી સિંહતિલકસૂરિએ આ “પરમેષિયન ક૯પ પ્રસન્ન થયેલા દેવતાની ભક્તિથી લખ્યું છે. સુપુચ્છામાં ધ્યાન Discovery of Self In Inner Universe દ્વીકાર વિવાસ્તવનમાં કુલિની જવા યાનનું ફળ આ પ્રમાણે જણાવ્યું છે. આષાર કોગતતનું સૂકમલ ભવં બારરાજવાસમાં ખ્યાતિ ત્વાં વદિઃ બિસ્મમત, સ ચ સ્વાતું કવિ સાર્વભૌમ જે મૂલાધાર કંt (ચ)માંથી નીકળતી તખ્તસમાન સૂકમ પુ-નાડીમાં રહેલાં લક્ષ્ય (ચ)ને જેને ઉ૫ર જતા અને અંતે સહસ્રરકમમાં રહીને (સ્થિરથઈને ત્યાં ચંદ્રના બિંબસમાન અમૃતઝરાવતા તારું ધ્યાન કરે છે તે કવિઓમાં ચક્રવર્તી (૪) થાય છે. - શ્રી સિંહતિલકસૂરિના મંગરાજરહસ્યમાં કહ્યું છે કે, કુલિની ભુજગાકૃતિ (તી) : ફચિત “હ” શિવઃ સ હ રાણા તક્તિ વિંકલા માયા, તષિત જગવરથમ . રફથી યુક્ત હ (હ) તે ભુજમાં (૫) ને આકૃતિવાળી કુંડલિની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy