________________
૧૦૫૨
આજ્ઞાઽપાય વિપાકસ સ્થાન વિચનિંદ ધમ ધ્યાનમ
ધ્યાન:-ચિંતા (ચિંતન) અને ભાતનાથી ઉત્પન્ન થયેલે જે સ્થિર અયંત્રસાય તે ધ્યાન' કહેવાય છે. તેના બે ભેદ છે: દ્રવ્ય માન તથા ભાવયાન. દ્રવ્યથી-ખાન આત ધ્યાન અને રૌદ્રધ્યાન. અને આજ્ઞાત્રિચય, અપાયરિચય, વિષાકવિચય તથા સસ્થાનવિચય એમ ચાર પ્રકારનું ધમળાન એ ભાવથી ધ્યાન છે.
૫રમ ધ્યાન શુકલસ્ય પ્રથમ લેઃ પૃથકવિતર્ક સવિચારમ્ ॥
પરમધ્યાન-શુકલધ્યાનના પૃથકવિતક સુવિચાર’ નામના જે પ્રથમ બ્રેઇ તે પરમધ્યાન' કહેવાય છે.
શૂન્યચિન્તાયા ઉપર મા દ્રવ્યશૂન્ય' ક્ષિપ્ત ચિત્તહિના દ્વાદશધા
ચેતસ :
ઉપરમ
ખિત્તે હિન્નુમ્મત્તે શગ બ્રિગ્રેડાઈ ભયમહવત્તે નિદ્ાઇ-પંચગેણુ' ભારસહા ૬૧સુન્ન તિ॥૨॥ ભાવતે વ્યાપાÀાગ્યશ્યાપિ સર્વથા વ્યાપારાપરમઃ ॥૩॥ શૂન્ય :-જેમાં ચિંતનના (અભાવ) હેય તેને ‘શૂન્ય’ કહેવામાં આવે છે. તેના બે ભેદ છે-દ્રય શૂન્ય તથા ભાવશૂન્ય, તેમાં દ્રવ્યશૂન્યના ‘ક્ષિપ્તચિત્ત' વગેરે નીચે મુજબ ૧૨ ભેદે છે. (૧) ક્ષિપ્ત (૨) ીપ્ત (૩) ઉન્મત્ત (૪) રાગ (૫) સ્નેહ (૬) અતિભય (૭) અવ્યક્ત (૮) નિદ્રા (૯) નિદ્રા નિદ્રા (૧૦) પ્રચલા (૧૧) પ્રચલા પ્રચલા (૧૨) સ્ત્યાનંદ્ધિ ચિત્ત વ્યાપારને યેાગ્ય ડાવા છતાં તેના વ્યાપારને જે સર્વથા ઉપ૨મ કરવામાં આવે તે ‘નવશૂન્ય' કહેવાય છે. ૨-૩
Jain Education International
સજ્જન સાન્સિત્ર પરમશૂન્ય-ત્રિભુવનવિષયવ્યાપિ ચેતા વિધાય એકવસ્તુવિષયતયા સ‘કાચ્ય તતસ્તસ્માષ્ટ ૫નીયતે
પરમશૂન્ય-ચિત્તને પ્રથમ ત્રણ ભુવન રૂપી વિષયમાં વ્યાપક કરીને પછી તેમાંથી એક વસ્તુમાં 'કેચી લઈને પછી તે એક વસ્તુમાંથી પણ ચિત્તને ખસેડી લેવામાં આવે તે’ ‘પરમશૂન્ય' કહેવાય છે.
કલા-દ્રવ્યતે। મલ્લાદિાતોંડીચ૫નેન યા ચઢપ્યતે ભાવતસ્તુ અન્યતાભ્યાસતઃ સ્વયમેવ દેશકાલ-કરણાદ્યનપેક્ષ્ય સમારાદ્ધતિ અન્યેન વતાય તે, યથા પુષ્પભૂતેરાચાય શ્ય પુરૂષ ય ) મિત્રણ કલાજાગરણુ કૃતમ્ ॥
યા
કલા:-કલાના બે પ્રકાર છે-દૂર્યકલા અને ભાવકતા. મહત્વ વગેરે લેાકેા નાડી દબાવીને (ઉતરી ગયેલ અંગને) ચડાવે છે તે દ્રશ્યકલા જાશુવી. પરંતુ અત્યંત અભ્યાસને લીધે દેશ, કાલ, તથા કરણ આદિની અપેક્ષા વિના પેાતાની મેળે જ ચડે પરંતુ બીજા વડે ઉતારાય તે ભાવથી કલા જાણવી. જેમકે આચાય' પુષ્પભૂતિની કલાને (સમાધિને) મુનિ પુષ્પમિત્રે ગૃત કરી હતી-ઉતારી હતી.
પરમકલા-યા સુનિપન્નાદભ્યાસક્ષ્ય સ્વ"મેવ જાગતિ યથા ચતુ શપુશિાં મહાપ્રશુધ્યાને
પરમકલા:-અભ્યાસ સુષ્પિન્ન થયા હાવાથી જે (સમ ત્રિ) પોતાની મેળેજ જાગૃત થાય (ઉતરી જાય) જેમ ચૌદ્ર પુત્ર ધરાને હુાપ્રાણ ધ્વનનાં થાય છે-તે ‘પરમકલા' કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org