SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૦ અપા ખતુ સમય શિકખમ, સવિદિઐહિં સુસમાહિએહિં અરિકખ જાઇપન વે; સુરિકખ એ સવ્વક્રુતાણ સુચ્ચઈત્તિવેમિા ઉત્તમ સમાધિ પામેલી સન' ઇન્દ્રિયે દ્વારા સવ`દા આત્માનું અને બીજાનું રક્ષણ કરવું. રક્ષક્ષુ નહિ કરેલા આત્મા જન્મના માને પામે છે, અને રક્ષણ કરેલા સવ' દુ:ખથી મુક્ત થાય છે. તત્ત્વજ્ઞાન તરંગિણી Spiritual Significance latent in Every Moment ભટ્ટારક શ્રી જ્ઞાનભ્રષણ વિરચિત તત્ત્વજ્ઞાન તર‘ગિણીના કેટલાક તાકા અહિં રજી કર્યાં છે. ફુલસેડત્ર જગમી સિદ્ધપરૂચિકારક:। તતઽપિ દુલ'ભ' થાય' ચિદ્રુપપ્રતિપાદક' નતેષ કુલ'ભા લાકે ગુરૂસ્તદુપદેશકઃ । તતાપે ફુલ સેદજ્ઞાન' ચિંતામણિયથા ॥ આ જગતમાં ચિદ્રુપમાં રૂચિ કરે તથાં કરાવે તે 'ભ છે. તેથી ઋષિક દુલા ચિટ્ટુપને વધુ વનાર શાય છે, લાકમાં તેને ઉપદેશના ગુરૂ તેથી અધિક દુલ'ભ છે. ચિંતામણિ તુલ્ય ભેદજ્ઞાન તેથી પણ દુ'ભ છે. તસ્ય ગૃહી યતિન" ચે વેત્તિ શુદ્ધચિદ્રુપલક્ષણ ૫ ́ચનમસ્કારપ્રમુખસ્મરણ་વર ॥ જે ગૃહસ્થ કે મુનિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના લક્ષને કે સ્વરૂપને જાણતા નથી તેમને પંચનમસ્કાર આદિ મત્રનુ` સ્મરણુ શ્રેયરૂપ છે. વિશુદ્ધેઃ શુદ્ધચિદ્રુપસ ્યાન' મુખ્યકારણુ’। સ'કલેશસ્તદ્વિધાતાય જિનેને' નિરૂપિત Jain Education International સજ્જન સન્મિત્ર શુદ્ધ ચિહ્નનું. ઉત્તમ ખાન એ આત્મ વિશુદ્ધિનુ અનન્ય કારણુ છે. સ'કલેશ એ આત્મ વિશુદ્ધિને નાશ કરનાર છે. એમ શ્રી જિન ભ્રમવાને કર્યું છે. વજ્રન્નઐ સન્ ગચ્છનું પાયજ્ઞાગમ પહેન્ આસન` શયન કુન્ ચાચન`રાઇન" ભય' ભેાજન'ઢાધતા ભાદિ કુન્ કમ વશાત્ સુધીઃ । ન મુંચતિ ક્ષ!!ă સશુદ્ધચિટ્ટુપચિંતન અન્યજના સાથે વાતચીત કરતાં, હાસ્ય કરતાં, ગમન કરતાં, શાસ્રાભ્યાસ કરતાં, અન્યને અભ્યાસ કરાવતાં, એસતાં, સૂતાં કે પ્રારબ્ધવશે Àાક, રૂદન, ભય, લેાજન કરતાં અથવા ય તાલ અઢિ ષાય યુક્ત ભાવ થતાં ગમે તે બાહ્ય ક્રિયામાં કમવશે પ્રવતતા પણ સમ્યગ્ જ્ઞાની સજ્જના આર્ષી ક્ષણુ પણ શુદ્ધ ચિદ્રુપના ચિંતનને તજતા નથી. શ્રુત્વા શ્રધ્ધાય વાચા ગ્રહણમપિ દૃઢ. ચેતસા ચે। વિષાય । કૃત્યાંત ઃ ઐય બુદ્ધયા પરમનુભવન' તહોય યાતિ ચેાગી । તસ્ય સાક્રમ નાશ સ્તવનું શિવપદં ચ ક્રમેણેતિ શુદ્ધચિદ્રુપાડહં હિ સૌમ્ય‘ સ્વભવમિઠું સદા સન્નભવ્યસ્ય નૂન' મેં શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા હું... છું, એમ સાંભળીને, નિઃશકપણે એ સત્ છે એમ શ્રદ્ધા રાખીને, વાણીથી અને અંત વૃત્તિથી પણ દૃઢપણે ધારણ કરીને 'ત‘રમાં મનની સ્થિરતા કરી સ્વપર વિવેક કરનાર પ્રજ્ઞાવર્ડ, સવ'થી પર, સત્તમ એવા શુદ્ધાત્માના અનુભવ કરીને જે ચેગી તે સર્વાનુભવમાં લય પામે છે. ક્રમે ક્રરીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy