________________
યજ્ઞ સ્વાધ્યાય
નામે ફળ થાય, એટલે જિનનામક્રમના બન્યરૂપ આપત્તિ જાણવી, અને તીથ કરપણાના અભિમુખપણાથી (નજીક પણાથી) સ'પત્તિ નામે ફળ અનુક્રમે થાય. અત્યં ધ્યાનફલાત્ યુકત' વિ‘શતિસ્થાનક્રાથિ કષ્ટમાત્ર' (વભવ્યાનામિષના દુર્લભ'
ભવે ॥
વીશ
ઉકત
તે અલભ્યને
એમ ધ્યાનના ત્રિવિધ ફળથી સ્થાનક તપ પ્રમુખ પણ ઘટે છે, ત્રિવિધ ધ્યાનરૂપ રહિત પણ સ’સારમાં કુંભ નથી. જિતેન્દ્રિયસ્ય ખીરસ્ય પ્રશાન્તસ્ય સ્થિરાત્મનઃ। સુખાસનસ્થસ્ય નાસાગ્રન્યસ્તનેત્રસ્ય ચે ગિનઃ॥
જેણે ઇન્દ્રિયને જીતી છે, ધીર-સ~વત, પ્રશ.ન્ત-ઉપશમવત એટલે ધીરશાન્ત નામે નવમા રસના નાયક, જેના અમ! સ્થિર છે, જેનુ માત્માસન સાધનથી સુખાવહ છે, જેણે નસિકાના અગ્ર ભાગમાં લેાચન સ્થાપ્યાં છે, જે પ્રવૃત્તચક્ર ચે.ગી છે, રુઢેબામનેવૃત્ત પરિણાષાણ્યા ચાત્ પ્રસન્નસ્યાપ્રમત્તસ્ય ચિદાનન્દસુધાસિહઃ ॥
ધારણા એટલે કે.ઈક ધ્યેયને વિષે ચિત્તના સ્થિર અન્યનની ધારાએ જેણે વેગથી બાહ્ય ઇન્દ્રિયને અનુસરનારી મનની વૃત્તિ શાકી છે, પ્રસન્ન-અકલુષિત ચિત્તવાળા, પ્રમદરહિત, જ્ઞાનાનન્તરૂપ અમૃતને આસ્વાદ લેનારા, સામ્રાજ્ય મપ્રતિદ્રુન્દુમન્તરવ વતન્ત્રતઃ। ધ્યાતિને તાપમા લે કે સદેવમનુજે િGિu
આત્મા રામમાં જ વિપક્ષ (શત્રુ) રહિત મોટા સામ્રજ્યને વિસ્તારતા એવા ધ્યાનવ ત ચેગીની દેવ અને મનુષ્ય સંહિત ઢાકમાં ખરેખર ઉષમા નથી.
Jain Education International
શ્રી દશવકાલિક સૂત્ર
BE LOVE
૧૦૪૯
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, કહુ· ચરે ક્રતું ચિંદું, કહ્રમાસે કહ' સૂએ । કહે “ભુંજતા ભાસતા પાવ ક્રુશ્મન બધ
કેવી રીતે ચાલે, કેવી રીતે ઉભા રહે, કેવી રીતે બેસે, કેવી રીતે શયન કરે, કૈવી રીતે શેોજન કરે અને કેવી રીતે મેલે, તે પાપકમ' ન બાંધે ?
જય' ચરે જય' ચિઢું, જયમાસે જય' સએ। જય જ ભાસ`તે, પાવકરુશ્મન ખલઇ શ
યતનાથી ચાલે, પતનાથી ઉભા રહે, યજ્ઞનાથી એસે, યતનાથી શયન કરે, યત નાથી ભેજન કરે તથા પતનાથી મેલે, તે પાપકમ' બાંધે નહિ. પહેમ' નાણુ તમે દયા,
એવં ચિફ્રેંઇ સવસ’જએ અન્નાણી કિં કાઢી ?
કિં વા નાહીઇ છેઅ-પાવગ... | પ્રથમ જ્ઞાન અને પછી દયા (સ યમ), એ રીતે સવ' કર્યાંમાં સયત (સયમી) રહી શકે, અજ્ઞાની શું કરશે? અથવા હિત અહિતને શું જાણશે? સજયસજઞણુયસ તાણેા,
પાવભાવસ તવે ચસ વિસર્જન' જ સિ મલ પુરેડ',
સમીઅિ રૂપમલવ જોઈા કારણ કે સ્વાધ્યાયરૂપ ઉત્તમ ધ્યાનમાં રક્ત, સ્વપર રક્ષક, મૃદ્ધ ચિત્તવાળા અને બાર પ્રકારના તપમાં યાશક્તિ રક્ત આત્માના પૂવકૃત કરેંરૂપ મેલ અગ્નિ વડે પ્રેરિત રૂપાના મેલની જેમ દૂર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org