SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1104
Loading...
Download File
Download File
Page Text
________________ ܐܘܪ હંમેશાં નિમ ળ ધ્યાન ધ્યયવાના પ્રયત્ન કરે. (આ રીતે) પ્રયત્નશીલ બનેલે તે પતિ પુરૂષ (ચેાગી ) સસારના પાશને છેદીને ( શરીરની) અદર રહેલ મહાદિ ( શત્રુઓની ) સેનાને જીતીને, મેક્ષદાયિની એવી દીક્ષા પ્રભુ ( ગુરુ) પાસે અંગીકાર કરીને, બ્રહ્મજ્ઞાનના લય વડે કેવળજ્ઞાન (કેવલીએ માન્ય કરેલ જ્ઞાન) ઉપાજી'ને ( અને એ રીતે ) આઠ કર્મોને ક્રમશઃ ક્ષીણુ કરીને પાપમાંથી મુક્તિ મેળવી સા મુખમય એવા પદને પ્રાપ્ત કરે. અષ્ટાંગ યાગ Experiments in Eight Dimensions સ'સારમાં (સવ' પ્રકારના) વ્યાપારાને ઈંદનાર અને મુક્તિ સાથે જોડનાર એવા સમ્યગ્ ચેાગ સંયમાદિ અ'ગેામાં વિભાજિત છે, (અને) તેના પણ આઠ પ્રકાર છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અપરિગ્રહ-એ પાંચ (મહા) ત્રતાથી અહીં સયમ પાંચ પ્રકારના કહેવામાં આન્યા છે. શૌચ, તપ, સતાષ, સ્વાધ્યાય અને દેવસ્મરણુએ પાંચ પ્રકારના નિયમ જાણવા, ત્યારપછી આસન એ કરણ (જાણવું) શ્વાસેશ્વાસની સ્થિરતા એ પ્રાણાયામ છે. વિષયાથી ઇંદ્રિયાને ખેચી લેવી એ પ્રત્યાહાર છે. (સમાધિલ) વહુ‘તૃણાં વાકયાનામથ’ચિંતન’। ઐય હતાશ વૈદ્ધયેયા ધારણા ચિન્તયેાજના | સંસારને નાથ કરનાર વાકયાના અનુ. ચિંતન કરવું એ સમાધિ છે, જેને હતુ સ્થિરતા છે. ધ્યેયમાં ચિત્તને જોવુ એ ધારણા છે. સ્થૂલે વાદેિવા સૂક્ષ્મ સાકારે વા નિરાકૃતે। ધ્યાન' ધ્યાયેત્ સ્થિર ચિત્ત' એક પ્રત્યયસ'ગતે Jain Education International સજ્જન સન્મિત્ર સ્થૂલ કે સૂક્ષ્મ અથવા સાકાર કે નિરાકારમાં સ્થિર ચિત્તને એકાકાર કરી (તે સ્થૂલ, સૂમ, સાકાર કે નિરાકારને) ધ્યાવવું એ ધ્યાન છે. આ પ્રમાણે સયમાદિ ચાગેથી યાગ આઠ પ્રકારનો છે. (તે આઠ પ્રકારમાં) સવ અતિશયેથી સપન્ન એવુ ધ્યાન (વિશેષ) કલ્યાણકારી છે. સવ સ કપસન્યસ્તમેકાંતઘનવાસન | ન કિંચિત્ ભાવનાંકાર તખ્રુહ્યે પરમ પદ ॥ સવ' સ‘પેાથી વ'ત, એકાંતમાં ઘન વાસનાવળું (એકાંતમાં સવ વાસનાથી વિમુક્ત ) અને કાઇપણુ પ્રકારની ભાવએના આકાર વિનાનુ એવુ' (બ્રહ્ય) તત્ત્વ એ પરમ પદ છે. સમાધિ શતક Transcendental Silence પૂજ્યપાદસ્વામિના ‘સમાધિશતકમાંથી કેટલાક àાક અહિ રજી કર્યાં છે. મહિરન્તઃ ૫રશ્રુતિ, ત્રિધાત્મા સવ' દૈહિğ ઉપેયાત્તત્ર પરમ· મધ્યાપાયાટ્ટુ મહિત્યજેતા આત્મા સવે' જીવામાં ત્રણ પ્રકારે છે એટલે કે હિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ ત્રણમાંથી અંતરાત્મા વડે પરમાત્માને પામવા અને મહિરાત્માને ત્યાગવા. મૂલ' સ’સારદુઃખઅસ્ય દેહ એવામધીસ્તતઃ। ત્યકર્ત્યનાં પ્રવિશેદન્ત'હિરવ્યાવૃતેન્દ્રિયઃ દેહમાં જ આત્મબુદ્ધિ એ સ`સાર દુઃખનું મૂળ છે, માટે એ બુદ્ધિ છેડીને બહારના વિષયે તરફ જતી ઇન્દ્રિઓને કી ( મનથી ) અ ંતર આત્મામાં પ્રવેશ કરવા એથી સંસાર દુઃખનું મૂળ દેદાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy