SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અનાજ મેળવવા માટે ઘાસ ઉગાડે છે અને અનાજ મેળવી લીધા પછી ઘાસના ત્યાગ કરે છે તેવી રીતે ચેગી પુરૂષ તત્ત્વની પ્રાપ્તિ માટે ગ્રથેાને આશ્રય લે છે, પરંતુ તત્ત્વ પ્રાપ્ત થતાં તે સત્ર થ ચે ત્યજી દે છે. ક્ષીતે. યાનિ કાલેન કિ તેઃ કતવ્યમક્ષરે ચાવનેંઽન ક્ષર પ્રાપ્ત તાવમાક્ષ મુખકુતઃ॥ જે કાળે કરીને નાશ પામે એવા અક્ષરેથી શું? (અર્યંત્ ક્ષય પામે એવા અક્ષરાથી કઈ લાભ થતા નથી) જ્યાંસુધી અનક્ષર નથી પ્રાપ્ત થયા ત્યાંસુશ્રી માક્ષનું - સુખ કયાંથી? (અર્થાત્ અક્ષય એવા અનર (1ના મેક્ષની પ્રાપ્તિ થતી નથી). સહુજયેતિ અને અનાહતનાદ Infinity and Eternity 1 ણિતંત્ર4 11ાસે મસૂર્યાંયે પે (પિનિહા૫ ભાદ્યમુદ્યોતયંતિ સહજસય×મુત્થ ધોતયેજ્જયાતિર*ત સ્ત્રિભુવનમંત્રિ સૂક્ષ્મસ્થૂલભેંસદેવ ! મણુિં, અગ્નિ, તારા, ચંદ્ર, સૂર્ય -વગેરે પણ અહીં પૃથ્વીને વિશે ( તેના માત્ર બહુ જ ) થે:ડાક ( ભાગને ) બહારથી પ્રકાશિત કરે છે. જ્યારે સ્વાભાવિક લયમાંથી સમુપન્ન થયેલ આંતરÀતિ તે (અર્થાત્ આત્માની સહજ જ્યંતિ તા) સૂક્ષ્મ અને સ્થૂળ એવા ભેદવાળા ત્રણે જીવનને સદૈવ યેતિમય કરે છે. પરમાન દા સ્પદ સૂક્ષ્મ લક્ષ્ય' સ્વાનુભવાપર। અધસ્તા કે દેશાંતથ્ય... ધ્યાયેન્નદમનાર્હુત દ્વાદશાંતની (બ્રાર) નીચે આવેલા પરમ આનંદના સ્થાનરૂપ, સૂક્ષ્મ, સ્વાનુ· ભવથી ક્ષ્ય અને. પર્ એવા અનાતનાદન ધ્યાવવા જોઇએ. Jain Education International સજ્જન સમિ તૈલધાશનિવાચ્છિન્ન દીધ’ટાનિનાદલતા લય" પ્રણવનાદસ્ય યસ્ત વેત્તિ સ્ર યાત્રા તેલની ધાર જેવા અખડિત (અનેિરત) અને દીધ ઘટના નિનાદ (રણુંકાર) જેવા પ્રણવનાદના લયને જે જાણે છે તે ચેગના જાણકાર છે. ઘટાનાદે યથા પ્રાંતે પ્રશામ્યન્મધુરા ભવેત્ અનાતેઽપનાઢાડથ તથા શાંતે વિભાન્યતાં જેવી રીતે ઘટના રÄકાર (ધીમે ધી મે) છેવટે ખૂબ શાંત થાય ત્યારે (વિશેષ, મધુર લાગે છે તેવી રીતે અનાહતનાદ પશુ (અ ંતે) શાંત થતાં (મૂત્ર માધુર્ય'સાર) અનુભવાય છે. નત્યત્મકતરૂપેણ સવભૂતિ સ્થિતઃ । સ ના દે.ડનાડુ તસ્કેન ન નાદે વ્યક્તિસભવઃ ॥ સવ પ્રાણીઓના હૃદયમાં રહેલા અનાહતનાદ તે છે કે જે અવ્યક્ત સ્વરૂપે ધ્વનિત ધાય છે. પરંતુ વ્યક્તિતા (મુખ્ માંથી વ્યકત સ્ત્રરૂપે) પેઢા થડે (અવાજ તે) નાદ (અર્થાત્ અનાહતના) નથી. સ નાદઃ સવ દેહસ્થા નાસાગ્રે તુ વ્યવસ્થિતઃ । પ્રચક્ષુઃ સ་ભૂતાનાં દૃશ્યતે નૈત્ર લક્ષ્યતે તે ( અનાહત) નાદ (સામાન્ય રીતે) સવ' ( પ્રાણી એના ) શરીરમાં રહેલે છે. પરંતુ નાસિકાના અગ્ર ભાગપર (-શેષ) ઋસ્થિત (રહેàા છે) સષ' પાણીએ તેને પ્રત્યક્ષ જોઈ શકતાં નથી કે લક્ષ્મી શકતાં નથી. અક્ષરધ્વનિનિમુક્ત' નિતર ંગ' અમે સ્થિત ચિત્ત જીવસ્થ સ નાદ સ્કેન નિધતે અક્ષરધ્વનિથી સપ્' મુક્ત, તરંગવિહીન, સમત્તાભાવમાં સ્થિત અને સહ જ અવસ્થાને પામેલું જે ચિત્ત તેના વડે તે (અનાહત) નાદ શેટ્ટી શકાય છે. (અર્થાત્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy