________________
ચાગ સ્વાધ્યાય
(અર્થાત્ સમરસીભાવને પામેલુ મન) એક ક્ષણમાં ખપાવી નાખે છે.
સર્જર ભપરિત્યાગાત્ - ચિત્ત સમરસ ગતે સાસિદ્ધિઃ સ્યાત્સતાં યાના સવ'તીર્થાવગાહને
સવ' આર ભના સ‘પૂણ ત્યાગ કરવાથી જ્યારે ચિત્ત સમરસીભાવને પામે ત્યારે સજ્જનાને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે સવ' તીર્થાંનું અવગાહન કરવા છતાં પ્રાપ્ત થતી નથી.
વિદ્યમાને પરે મૂઢા ચેગે શમરસાત્મકે। ચેગ ચેગ પ્રકુર્વાણા સ‘બ્રામ્ય તિ દિશે દિશ’॥
ચમરસાત્મક યોગ વિદ્યમાન હોવા છતાં (અર્થાત્ સમરસીભાવરૂપી યેગ પ્રાપ્ત કરી શકય એમ ડાવા છતાં) મૂખ' લેક ખીજા (યેાગની શેધમાં) ચેગ'ચેગ' કરતા દિશે દિશ (ચારે ખજી) ભમ્યા કરે છે. સંકલ્પકલ્પના મુક્ત શગદ્વેષવિશિ ત । સદાન ંદલયે લીન મનઃ સમરસ' સ્મૃત'
(સત્ર પ્રકારના) સ`કલ્પ અને વિકલ્પથી મુકત રાગદ્વેષથી રહિત અને હંમેશાં આનદમાં લયલીન એવા મનને સમરસ કહેવામાં આવ્યું છે. (અર્થાત્ મનની એવી ઉત્કૃષ્ટ અવસ્થાને સમરસીભાવ કહેવામાં આવે છે)
અતીત' ચ ભવિષ્ય યન્નશે।તિ માનસ ત' સામાવિકનિયાડુનિવîતિસ્થાનદીપવત્ ॥
નિર્માંત પ્રદેશમાં (પવન વિનાના સ્થાનમાં) રહેલા દીપકની જેમ (સ્થિરથયેલું) મન ભૂત કે ભવિષ્યના વિચાર કરતું નથી તે (ઉત્કૃષ્ટ પરિસ્થિતિ) સામાયિક છે એમ કહેવામાં આવ્યું છે. નિઃસ`ગ યન્તિરાભાસ' નિરાકાર' નિરાશ્રય' પુણ્યપાપગિનિમુ ત મનઃ સામાયિક સ્મૃત સગ ( સ`સગ') વિહીન, નિરાભાસ,
Jain Education International
૧૦૪૧
નિરાકાર, નિરાશ્રય અને પુણ્યપાપથી નિમુ ત એવા મનને સામાયિક કહેવામાં આવ્યું છે.
'
ગતે શંકા ન યસ્યાતિ ન ચહુ': સમાગતે શત્રુનિત્રસમચિત્ત’ સામાયિકમિડાચ્યતે
ગયેલાના જેને શેક નથી અને પ્રાપ્તના જેને હર્ષ નથી તેમજ શત્રુ અને મિત્ર ( એ બન્ને ) પ્રત્યે જેનુ ચિત્ત એકસરખું છે ( અર્થાત્ બન્ને પ્રતિ સમષ્ટિ છે. ) તેને અહીં ( આ જગતમાં ) સામાયિક કહેવાય છે. ચ: સદા સ્નાતિ ચેગીદ્રો યાનસ્વચ્છમહાજતે લક્ષમેક થંતિક્ષેત્ તસ્મિન્ કમ'રમલઃ ॥
જે ચેાગીન્દ્ર હંમેશાં ધ્યાનરૂપી સ્વચ્છ મહાજલમાં એક લક્ષ માંધીને ઊભે રહી સ્નાન કરે તેના (આત્મ શરીર પર) કેમ રજરૂપી મેલ કેવી રીતે રહે (અર્થાત્ ધ્યાનરૂપી નિમ લ મરૂપી મેલ ધાવાઇ જાય છે)
જલમાં
શુકલધ્યાનના સુંદર ચે.ગથી બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં સ્થિર થાય છે અને યેગી પૃથ્વીપર રહ્યા છતાં શાખાના અગ્રભાગ પર રહેલું ઉત્તમ ફળ પામે છે. મુક્તિશ્રીપરમાનદ ધ્યાનેનાનેન ચૈાગિના રૂપાતીત નિરાકાર ધ્યાન ધ્યેય' તતેઽનિશ’#
તેથી આ ( શુકલ ) ધ્યાનથી મુક્તિરૂપ લક્ષ્મીને પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે ચેાગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર એવું ( આત્મ ) ધ્યાન ધ્યાવવું.
તત્ત્વની પ્રસિ માટે ગ્રંથાના અભ્યાસ કર્યાં બાદ તત્ત્વનું જ્ઞાન થતાં બુદ્ધિશાળી પુરૂષ ધાન (અનાજ)ના અથી' પરાર છેડી દે એવી રીતે સવ ગ્રન્થેના ત્યાગ કરે છે. (અર્થાત્ જેવી રીતે ખેડૂત
For Private & Personal Use Only
www.jainelibrary.org