SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1100
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મિત્ર વપ્ન પણ (કેઈ) સમજી શકતું નથી. મહાસૂમ મહાધ્યાન કહેવામાં આવે છે. ( અર્થાત્ તે મૂગો પિતાને આવેલું સ્વપનું પિંડપદરૂપદા શુકલ ધ્યાનસ્ય યે પુરા કેને સમજાવી શકતો નથી.) ઉકતાસ્તચૈવ રેહાથ" પ્રાસાદે પદિક યથા + અહીં મૂગે તે (કણ છે) રાત્રિ તે જેમ મહેલ ઉપર ચઢવા માટે પગ- . (કેવી છે) સ્વપ્ન તે (કેવું છે) અને તેનું થિયાં (સોપાન) હોય તેમ અગાઉ કહેલા ફળ તે ( કેવું છે) તે હે સૌમ્ય પ્રાણ ! પિંડસ્થ, પદસ્થ અને રૂપશ્ય-શુકલધ્યા( હું તને કહું છું ) એ આદરપૂર્વક સાંભળ. નના એ (ત્રણ) ભેદે આ (રૂપાતીત (તેમાં અવિદ્યા એ રાત્રિ છે, જેગીનું ધ્યાનને ) જ પહોંચવા માટેનાં પગથિયાં છે. સૂતેલું ચિત્ત એ મૂક (ભૂગા મનુષ્ય કીદશોકસિમ કાગતાર્મિકિં કરેમિ મરામિક સમાન છે, અને માત્ર તેનેજ (ગીનેજ) ઇતિ યેગી ન જાનાતિ લયલીને નિરંજને આનંદદાયક એવી ભાવમયતા જે પ્રાપ્ત નિરંજનમાં લયલીન થયેલે ગી-“ થઈ છે તે સવમ છે. કે હું.” “કયાં જવાને છું, શું કરું છું.' કુતસ્તન તિરાભાવઃ પરબ્રહ્મષિ ગિના શું મરું છું. એ કાંઈ જાણતું નથી. પરબ્રા ગ ભાવસ્તય મુક્તિફલે ભવેત્ અહીં તે (ચાર) કષાયે અને (પાંચ) - તે ચેગીએ પરબ્રામાં તિરોધાન કર્યુ ઇહિને ઉપશમ કર્યા પછી પણ છે. (આવી રીતે) પરબ્રહ્મ માં ગયેલા ભાવ માનની સ્થિરતા માટે (યોગીએ) ચિત્તને મુક્તિરૂપી ફળ આપનારે બને છે (સર્વ પ્રકારના) સંક૯૫થી વજિત કરવું. . સેમસૂર્યદ્રયાતીત વાયુસંચારવજિત યજુભ કર્મકતૃત્વ તત્કમનસાસાહ ! સંક૯પવજિત ચિત્ત પર બ્રહ્મ નિગાતે આ મનસ્તુરચંફ યમાત્ શુ શૂન્ય ભવેત્યુનઃ u ચંદ્ર (નાડી) અને સૂર્ય (નાડી)-એ જે કાંઈ શુભ કાર્ય કરવાનું હોય તે બનેથી દૂર થયેલ, વાયુસંચારથી વર્જિત મનથી (અર્થાત્ તે કાર્યમાં જ મનને અને (સર્વ પ્રકારના) સંક૯પ (વિકલ૫) થી સ્થિર કરીને) કરવું જોઈએ (કારણ કે) રહિત એવું ચિત્ત પરબ્રહ્મસ્વરૂપ કહેવાય છે. જેવું મન એવું ફળ મળે છે. ( અર્થાત્ પરબ્રશૈવ તય સિદ્ધયર્થ વિબુધઃ સદા મનમાં જે કાંઈ નિશ્ચિત કર્યું હોય તે સ્વપ્નાર્થ: કથિતઃ કાસગયુક્તયા તવાગ્રતઃ u ફળ પ્રાપ્ત થાય છે. ) અને ( જે મન) માટે ડાહ્યા માણસેએ સિદ્ધિને અથે શૂન્ય થાય તે ફળ પણ ) શૂન્ય થાય છે. તે પરબ્રહાને જ સદા જાણવું. હે પ્રાજ્ઞ! (આ રીતે તારા હિત માટે) ચેગ યુક્તિથી સુમસીભાવ સામાયિક તારી સમક્ષ સ્વપ્નને અર્થ કહ્યો છે Living In Through and By the Spirit ન કિંચિચિતયેશ્ચિત મુન્મનીભાવસંગત જન્મલક્ષેત્રતૈઐયર્નવ ક્ષયતે કવચિતા નિરાકાર મહાસુમ મહાધ્યાને તદુતે મનઃ શમરસે મગ્ન તત્કમ ક્ષયેત ક્ષણતા ઉન્મનીભાવને પામેલું ચિત્ત (બી) લાખ જન્મસુધી ઉગ્ર વ્રતો આચરવા કંઈ જ ચિતવતું નથી. તેને (ઉત્કૃષ્ટ છતાં પણ જે કર્મોને કદી ક્ષય ન થાય પરિસ્થિતિને–ઉમનીભાવને) નિરાકાર, તે (કમેને) શમરસમાં નિમગ્ન થયેલું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy