SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1093
Loading...
Download File
Download File
Page Text
________________ યાગ સ્વાધ્યાય ‘હું અચેતન થતા નથી, હું અચેતન પશુ નથી, હું જ્ઞાન સ્વરૂપ છું, મારૂં કઈ પણ નથી, હું પણુ કાઇના નથી.' ‘અહીં પૂર્વે મને શરીરની સાથે જે સ્વસ્વામિ સબંધ (શરીર એ મારૂં સ્વ, અને હું એનેા સ્વામી એવે સબધ) હતા અને જે (તેની સાથેના મારા.) એકત્વના( શરીર તે હું છું' એવા ) ભ્રમ હતેા, તે પશુ પર ( કમ' ) ના કારણે હતા, સ્વરૂપથી નહીં.’ હુવે અહી જીવાદિ દ્વવ્યેાના યથાથ જ્ઞાનરૂપ આત્માને આત્મા વડે આત્મામાં જોતા હું પર વસ્તુઓને વિષે ઉદાસીન છું.’ ‘હું સત દ્રવ્ય છું, હું ચેતન છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સદા પણ ઉદાસીન છું, પાતે ઉપાજે'લા દેઢુના આકારવાળા છું, તેથી ( દેહુથી ) ભિન્ન છું અને આકાશની જેમ અમૂર્ત છું.' ‘સ્વરૂપાદિ(સ્ત્ર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ચતુષ્ટથી હું સદા પણ ‘સત્’ જ છું અને પરરૂપ (પર દ્રશ્ય-ક્ષેત્ર કાળ-ભાવ) આદિની અપેક્ષાએ હું અત્યંત ( સથા) અસત્ છું? જે કઇ પણ જાણતું નથી, પૂર્વે' કઇ પણ જાણતું ન હતું અને કઈ પણ જાણુ - શે જ નહિ તે શરીરઢિ (રૂપ) હું નથી.' ‘પૂર્વે જે તથા પ્રકારે જાગુતું હતું, ભવિષ્યમાં જે ત્રીજી રીતે જાણુશે અને આજે અહીં આ પ્રકારે જાણે છે, તેચેતન દ્રવ્ય હું જ છું' ‘આ જગત સ્વયં ઈષ્ટ અને દ્વેષ્ય નથી કિન્તુ ઉપેક્ષ્ય છે, હું સ્વ. રાગી અને દ્વેષી નથી કિન્તુ ઉપેક્ષિતા (મધ્યસ્થ) છું.' નિશ્ચયથી મારાથી શરી ભિન્ન છે Jain Education International ૧૦૩૩ અને હું પણ તેમનાથી ભિન્ન છું. હું એમને કઇ પણ નથી અને મારા પણ એએ કઈ પણ નથી.' એ રીતે સ્ત્રાત્મા અન્યથી ભિન્ન છે એમ સારી રીતે નિશ્ચય કરીને અને સ્વરૂપમય ભાવ કરીને કાંઇ પણ ચિંતવવું નહિં. સ્વસ વેદન On the Borderlands of the Soul. વેધત્વ વેદકત્વ ચ યવસ્ય વેન યાગિનઃ1 તત્ત્વસ વેદન પ્રાઝુરામનેનુન્નવ દશમ્ ચેાગીને આત્માવડે આત્માનું જે વેધત્વ અને વેદકત્વ થાય છે તેને યોગીશ્વ રાએ સ્વસવેદન, આત્માનુભવ અથવા આત્મદર્શન કહ્યું છે. સ્વપરજ્ઞતિરુપવાન્ન તસ્ય કારણાન્તરમ તતશ્ચિન્તાં પણિજય સ્ત્રસવિચૈવ વેધનામૂ તે સ્વપરજ્ઞપ્તિ (પ્રકાશ) રૂપ હોવાથી તેનું બીજુ કોઇ કારણ નથી કેવળ આત્મા જ કારણ છે; તેથી ચિંતાને છેડીને સ્વસ*વેદનથી જ અનુભવવું જોઇએ. દએધસામ્યરૂપવાજાનન પશ્યન્નુદાનિતા ! ચિત્સામાન્યવિશેષામા સ્વાત્મનૈવાનુભૂતામ્॥ આત્માં દશન, જ્ઞાન, અને સમતા (ચારિત્ર) રૂપ હાવાથી જીવે છે, જાણે છે અને મધ્યસ્થ રહે છે, તે સામાન્ય (દર્શન) અને વિશેષ (જ્ઞાન) ઉપયાગ સ્વરૂપ છે તેને સ્વાત્માવડે જ અનુભવે.’ ક્રમ જેભ્યઃ સમસ્તેયે, ભાવેશ્યે ભિન્નમન્ત્રહમા જ્ઞસ્વભાવ મુદ્દાસીન પક્ષેદમાનમાત્મના શ કમ જન્ય સમસ્ત ભાવાથી ભિન્ન, જ્ઞાનસ્વભાવ અને ઉદાસીન છું” એમ આત્માને આત્માવડે જુએ યન્મિથ્યાભિનિવેશૅન મિથ્યા-જ્ઞાને ચેજિઝતમ્। ત મધ્યસ્થ નિજ' રૂપે સ્વસ્મિન્ સંવેધતાં સ્વયમ્॥ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy