SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1092
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સજજન સન્મિત્ર (આવી રીતે પરમાત્મા સાથે (તેને) ત્યાગ કરીને સ્વાત્માને જ સમ્યગુ યાતાને અભેદ) તે આ “સમરસીભાવ જાણે અને જુએ. છે તેજ “એકીકરણ કહેવાયું છે. તે જ પૂવ શ્રુતન સંસ્કાર સ્વાત્મન્યારોપયેત્તતા ઉભય લેકનાં ફળને આપનારી “સમાધિ છે. તસૈકાઠું સમાસાધન કિશ્ચિદપિ ચિતા અહીં બહુ કહેવાથી શું? તાત્વિક પ્રથમ પિતાના આત્મામાં શ્રત વડે રીતે જાણીને, તેવી જ રીતે તેના પર સંસ્કારનું આ પણ કરે (શ્રતમાં વર્ણવેલ શ્રદ્ધા કરીને અને એ વિષયમાં માધ્યષ્ય આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરે) ધારણ કરીને આ બધું ધ્યાન કરવું જોઈએ.’ પછી તેમાં એકાગ્રતાને મેળવીને કઈ પણ માધ્યય, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, ચિંતવે નહીં. સામ, નિસ્પૃહતા, વૈતૃશ્ય, પરમ-શાનિત યd નાલમ્બતે શ્રૌતી, -એ બધા શબદ વડે એક જ અથ ભાવનાં કલપનાભાયાત્ કહેવાય છે.” સેડવયં મુદાતિ સ્વમિન્, સંક્ષેપણ યદત્રોકત વિસ્તારાત્ પરમાગમે. છે બિભતિ ચ | તત્સવ" ધ્યાનમેવ સ્યાહયાતેષ પરમેષ્ટિy . જે શ્રતકત ભાવનાને કાલ્પનિક ભયથી પંચપરમેષ્ટિઓનું ધ્યાન થતાં જ અહીં આલંબન લેતું નથી તે આત્માના વિષયમાં () જે સંક્ષેપમાં કહ્યું છે અને અવશ્ય મેહ પામે છે. અને બાહા ચિંતાને પરમ આગમમાં જે વિસ્તારથી કહે. ન ધારણ કરે છે. (પરવસ્તુના અશુભ ધ્યાનમાં વામાં આવ્યું છે, તે બધું ધ્યાન થઈ જ પડી જાય છે.) જાય છે. ( અર્થાત્ પરમેષ્ટિ ધ્યાનમાં બીજું તેથી મેહના નાશ માટે, બાહ્ય ચિંતાની નિવૃત્તિ માટે અને એકાગ્રતાની બધું સાળ્યાન આવી જ જાય છે) સિદ્ધિ માટે સ્વાત્માને ભાવે. વાત્માલ બન ધ્યાન “હું ચેતન, અસંખ્ય પ્રદેશી, અમૃત, Flight of the Alone to the Alone. શુદ્ધાત્મા, જ્ઞાનદશન સ્વરૂપ અને એવી રીતે વ્યવહારનયથી પરાલંબન સિદ્ધરૂપ, છું.” ધ્યાન કહ્યું, હવે નિશ્ચયથી સ્વાતમાલ બન “હું અન્ય (૫૨, બીજો, ભિન્નરૂપ, ધ્યાન કહેવાય છે.” અસિદ્ધરૂપ, અનામરૂપ, વિગેરે) નથી દિગ્યાસુ વં પરંજ્ઞાત્વા, અન્ય તે હું નથી, હું અન્યને નથી, શ્રદ્ધાય ચ યથાસ્થિતમા અન્ય મારે નથી, અન્ય તે અન્ય છે, વિહાયા દનર્થિાત્, હું હું જ છું, અન્ય અન્યને છે, હું જ સ્વમેવાવૈતુ પશ્યતુ છે મારે છું.” ધ્યાન કરવાની ઈચ્છાવાળે પુરૂષ, “શરીર જુદું છે, હું જુદું છું, હું સ્વાત્મા સર્વશ્રેષ્ઠ છે એમ જાણીને, તેમાં ચેતન છું, તે અચેતન છે, તે અનેક છે, યથાસ્થિત રીતે હા કરીને અને (આમ- હું એક છું, એ વિનશ્વર છે, હું લિશ) બીજું બધું અનુપયેગી હોવાથી અવિનાશી છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy