________________
૧૦૩૦
પરમ
‘અ’ થી ‘હુ’સુધીના અક્ષરા ઈહલેાક અને પરલેાકના ફળને આપનારા શક્તિવાળા મંત્ર છે. તેમનુ આધારાદિ સ્વચક્રમાં ધ્યાન કરવું . ઈત્યાદિમન્ત્રિણા મન્ત્રાન& મન્ત્રપુરમ્સરાન્ ધ્યાયન્તિ યહિ સ્પષ્ટ' નામધ્યેયમવૈદ્ધિ તત્ ॥ ‘મહુ” મ`ત્રથી પુરસ્કૃત એવા પૂર્વક્ત અને ખીજામા જેમનુ માંત્રિકા ધ્યાન કરે છે તે બધાને તમે અહીઃ નામ ધ્યેય તરીકે સ્પષ્ટ રીતે જાણે..
શાશ્વત અને અશાશ્વત એવી જિનપ્રતિમાઓનું આગમમાં જેવી રીતે વણુ ન યુ છે, તેવી રીતે શંકા વિના ધ્યાન કરી,’ દ્રવ્ય ધ્યેય–ભાવ ધ્યેય Path of Unification
જેમ એકદ્રવ્ય એકજ વખતે ઉત્પાદશીલ, ધ્રુવ અને નશ્વર છે તેવી જ રીતે સવ' દ્રયૈ સઢા ( ઉત્પાદ-વ્યય-ધ્રોબ્ય યુક્ત ) છે, એ તત્ત્વને ચિંતવવુ.’ ચેતનાચેતના વાએઁ ચે। યથૈવ વ્યવસ્થિતઃ । તથૈવ તસ્ય ચે। ભાવા યથામ્ય તત્ત્વમુચ્યતે ॥
ચેતન કે અચેતન પદાથ', જેવી રીતે વ્યવસ્થિત છે, તેને તે પ્રકારના જે ભાવ ( સ્વરૂપ ) તે ‘યાથાચ્' તત્ત્વ કહેવાય છે? અનાદિનિધને દ્રન્ચે સ્વપર્યાયાઃ પ્રતિક્ષણમ્ । ઉન્મજન્તિનિમજજન્તિ જલકલ્લોલવજલે
જલમાં જલતરગાની જેમ અનાદિ અનત એવા દ્રવ્યમાં પેાતાના પાંચે પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને લય પામે છે.
જેવી રીતે જે (દ્રવ્ય) પૂર્વે નિવત્યું ( ઉત્પાદ્ય-વ્યય-ધ્રૌવ્યને પામ્યું) હતું. જે (દ્રષ્ય ) પછી વિવત ( ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્ય ) ને પામશે અને જે (દ્રવ્ય) આજે વત માનમાં વિવર્ત' (ઉત્પાદ-વ્યય
Jain Education International
-ધ્રૌવ્યને પામે) છે આજ તે છે. તાપય દ્રવ્ય રૂપે સવકાળ રહે છે.’
સજ્જન સન્મિત્ર તે જ આ છે અને કે પ્રત્યેક દ્રષ્ય એકસરખું જ
તેમાં સહભાવી તે શુદ્યેા છે અને ક્રમભાવી તે પર્યાય છે. દ્રષ્ય ગુણુપર્યાંયાત્મક છે, ગુણુ પર્યાયે દ્રવ્યાત્મક છે.’
એવી જાતની આ વસ્તુ પ્રતિક્ષણ ઉત્પત્તિ સ્થિતિ તથા વ્યયાત્મક અને અનાદિ અનંત છે. સ` ધ્યેયનુ યથાસ્થિતિરૂપે ( જે જેવું હોય તેનું તે પ્રકારે) ધ્યાન કરવુ' જોઈએ.
જે દ્રવ્યમાં અથ પયા, વ્યજન પર્યાય અને મૂત કે અમૃત' ગુણેા જેવી રીતે રહેલા હાય, તેવી રીતે તેમનુ સ્મરણ કરવું.’
‘આત્મા, પુદ્ગલ, કાલ, ધમ', અધમ' અને આકાશ એ છ પ્રકારનું દ્રવ્ય માનવામાં આવ્યું છે. તેમાં આત્મા તે ધ્યેયતમ ( શ્રેષ્ઠ ધ્યેય ) છે.’
જ્ઞાતા હાય તા જોય ધ્યેયતાને પામે છે. તેથી જ્ઞાન સ્વરૂપ આ આત્માને ચેયતમ કહ્યો છે.'
શ્રી પંચ પરમેષ્ઠિ ધ્યાન
One Surrender After Another તત્રાપિ તત્ત્વતઃ ૫ંચ ધ્યાતવ્યાઃ પરમેષ્ઠિના ચત્કારઃ સકલાÒષુ સિદ્ધઃસ્વામીતિનિષ્કલ
જીવદ્રબ્યામાં પશુ તત્ત્વથી પાંચ પરમેષ્ટિએ ધ્યેય છે. તેમાં અરિહ'ત-આચાર્યાદિ સકલ-કર્માદિ ઉપાધિસહિત છે અને સિદ્ધસ્વામી (?) હૈાવાથી નિષ્કલ નિરુપાધિ છે.
અનત એવા દન, જ્ઞાન, સમ્યક્ત્વ વગેરે ગુણાવાળા, ચરમભવમાં જે ફ્રેડ પેાતાને
For Private & Personal Use Only
www.jainelibrary.org