SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1088
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૮ સજજન સન્મિત્ર ધ્યાન સામગ્રી ધ્યાનપણ સ્થિરતાને પામે છે.” Art and Archetecture ‘પૂર્વોક્ત લક્ષણવાળે સ્થિતપ્રજ્ઞ ખ્યાતા of Spirituality જયારે પણ ધ્યાન માટે ઉત્સાહિત થાય ત્યારે સ્થાનને ઉત્પન્ન કરવામાં પરિગ્રહને પરિકમદિ (સ્વભૂમિકાને ઉચિત શાસ્ત્રોક્ત ત્યાગ, કષાયને નિગ્રહ, તેને સ્વીકાર અનુષ્ઠાન) કરીને ધ્યાન કરે.' (પાલન) અને મન તથા ઈન્દ્રિયને જય પરાશ્રય ધ્યાન એ (મુખ્ય) સામગ્રી છે. ‘ઇન્દ્રિયોના વિષયથી પરામુખ Turning About in the Deepest થયેલે (પાછો-ફરેલ), સ્વાધ્યાયમાં સદા Seat of consciousness ઉધમશીલ અને ભાવનાઓને સારી રીતે “નિજનગૃહ કે ગુફામાં, રાત્રે અથવા ચિતવત એગી મનને વશ કરી જ દિવસે, સ્ત્રી, પશુ, નપુંસક અને શુદ્ર છ શકે છે. જ્યાં ન હોય ત્યાં અથવા ધ્યાનમાં વિઘએકાગ્ર મનથી પંચપરમેષ્ટિ નમસ્કાર ભૂત એવા સર્વ સચેતન અને અચેતન મહામંત્રનો જાપ અથવા શ્રી જિનેશ્વરદેવે નિમિત્તોથી રહિત, સુંદર, નિજીવ, કહેલાં શાસ્ત્રનું અધ્યયન એ સત્કષ્ટ સપાટ એવા બીજા કોઈ પ્રદેશમાં, સ્વાધ્યાય છે.' ભૂમિતલ અથવા શીલાપટ્ટ પર, “સ્વાધ્યાયથી દયાનમાં ચઢે અને સુખાસને અથવા કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલે, ધયાનથી સ્વાધ્યાયને સવિશેષ ચિતવે, સમ, સરલ, અસંકુચિત અને અવયવોના એમ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સંપત્તિથી કંપથી રહિત એવા શરીરવાળે, નાસિકાના પરમાત્મતત્વનો (શુદ્ધાત્મ સ્વરૂપને ) અગ્ર ભાગ પર સ્થિર છે દષ્ટિ જેની પ્રકાશ થાય છે.” એ મંદશ્વાસોચ્છવાસવાળ, બત્રીસ “આ (પંચમ કાળ થાન (ધ્યાનને દેષથી રહિત, કાર્યોત્સર્ગમાં રહેલે, નિદ્રા) કાળ નથી તેથી ધ્યાન ન કરે એમ રહિત, નિબંધ અને આળસ વિનાને જેઓ (આ વિષયમાં) કહે છે, તેઓ જાતેજ ધ્યાતા ઇન્દિરૂપી લુંટારાઓને પ્રયત્ન પોતાનું શ્રી જિનમત સંબંધી અજાણપણું પૂર્વક તેમના વિષયમાંથી પ્રત્યાહારીને જાહેર કરે છે. -ખેચીને અને સ્મૃતિને સર્વમાંથી ખેંચીને “અનુભવી ગુરુના ઉપદેશથી નિરંતર ધ્યેય વસ્તુમાં સ્થિર કરે અને પછી સારી રીતે થાનનો અભ્યાસ કરતે આમા આત્મવિશુદ્ધિ માટે સ્વરૂપ અથવા પર ધારણુ શકિતની અતિશયિતાથી ધ્યાન રૂપનું નિરંતર ધ્યાન કરે.” સંબધી પ્રત્યયને ( વિશ્વાસમાં વૃદ્ધિ કર- આગમમાં નિશ્ચયનયથી અને વ્યવનારાં સુસ્વપ્નાદિ ચિહને) પણ જુએ છે.” હારનયથી એમ બે પ્રકારનું ધયાન કહેલું જેમ અભ્યાસના બળે મોટાં પણ છે. તેમાં સ્વરૂપનું ધ્યાન કરવું તે પહેલું શાસ્ત્રો થિર (દઢ કમૃતિવાળાં) થાય છે, (નિશ્ચયથી) અને પરરૂપનું ધ્યાન કરવું તેમ પુનઃ પુનઃ અભ્યાસ કરનારાઓનું તે બીજું (વ્યવહારથી) સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy