SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1087
Loading...
Download File
Download File
Page Text
________________ ગ સ્વાધ્યાય ૧૨૭ દ્વાર વગેરે થાય છે, ચિન્તા એટલે સમૃતિ જેના વડે અથવા જેમાં ધ્યાન અને નિરોધ એટલે સ્માતનું એક પ્રધાન કરાય છે, અથવા જે ધ્યાન કરે છે તેને અથવા આલંબનમાં જ સ્થિર થવું, એમ મહર્ષિ- ધ્યાતિ –ધ્યાનક્રિયાને ધ્યાન કહેવાય છે.” એએ કહ્યું છે.' ગીઓ શ્રુતજ્ઞાન સહિત મન વડે દ્રવ્ય અને પર્યાય પૈકી જેને (ધ્યાનમાં) દયાન કરતા હોવાથી સ્થિર એવું મન મુખ્યપદ આપ્યું હોય (ધ્યાનમાં જેની યાન કહેવાય છે. અને તાત્ત્વિક એવું મુખતા રાખી હોય), તેમાં ચિંતાનો નિરોધ શ્રતજ્ઞાન પણ ધ્યાન કહેવાય છે.” (સ્થિર સમરણ) તેને શ્રી જીનેશ્વર ભગવંતે થાતરિ ધ્યાયતે બેય યમાન્નિશ્ચયમાશ્ચિતૈકા ધ્યાન કહે છે.” તસ્માદિદમપિ ધ્યાન કમધિકરણદ્ધયમ I અથવા નિરોધ એટલે (અભાવ) જે કારણે નિશ્ચયનયને આશ્રય લેનાઅન્ય વિષયેની ચિન્તાના અભાવરૂપ કઈ રાવડે ધ્યાતામાં ધ્યેયનું ધ્યાન કરાય છે એક જ પદાર્થની સ્મૃતિરૂપ સમજ, તેથી કમ (કારક) અને અધિકરણ (કારક) અથવા સર્વ ચિન્તાઓ (મૃતિએ ) થી બને પણ ધ્યાન છે. રહિત માત્ર આત્મસંવેદન (આત્માનુભાવ) ઈષ્ટ ધયેયે સ્થિર બુદ્ધિર્યા સ્વાસંતાનવ િનિ | રૂપ સમજ.” જ્ઞાનાન્તરા૫રામૃણા સા દયાતિ દયનમીરિતા ષષ્કારકમય આત્મા એ જ ધ્યાન ઈટ દયેય (વસ્તુ)માં સ્મૃતિની પરંપLosing "["ness in 1 રાવાળી અને અન્ય જ્ઞાનને (આલંબનને) તત્રામન્યસહાયે, નહિ સ્પશતી (જ્ઞાનાન્તરવડે અસંબદ્ધ) યશ્ચિત્તાયાઃ સ્થાન્નિધનમાં એવી જે સ્થિર બુદ્ધિ તે ધ્યાતિ છે, તેને તદ્વયાને તદ્દભાવ, ધ્યાન કહ્યું છે. વા વસંવિત્તિમયશ્ચ સઃ . એક ચ કર્તા કરણું કર્માધિકરણું ફલમ | “તેમાં અસહાય-કેવળ આત્મામાં ધ્યાનમવેદમખિલં નિરુકત નિશ્ચયાન્નયાત્ ા ચિન્તાનું જે રોકાણ તે ધ્યાન છે અથવા તેવી ચિતાને અભાવ તે ધ્યાન છે. * વધુ શું કહીએ? નિશ્ચય નયથી જે આવે અભાવ સ્વ (આત્મ) સંવેદનામય કાંઈ છે તે ધ્યાન જ છે. તે જ કર્તા, કરણ, હોય છે.' કમ, અધિકરણ અને ફળ છે. રાગ-દ્વેષથી રહિત, યથાર્થ અને સ્વાત્માન વાત્મનિ ટ્વેન, અત્યંત નિશ્ચલ એવા શ્રુતજ્ઞાનને દયાન યાયેત્ વર્મ સ્વયત | કહેવાય છે, તે અંતર્મુહૂર્તમાં સ્વર્ગ કા૨કમયસ્તરમાં અથવા મેક્ષરૂપ ફળને આપનારું છે.” ધ્યાન મામૈવ નિશ્ચયાત્ ા ધ્યાયતે યેન તદ્ધયાન, નિશ્ચયથી તે આત્મા–પિતાને, પિતામાં, યો યાયતિ સ એવ વા . પિતાના બળે, પિતાના માટે, પિતાની યત્ર વા યાયતે યદુવા મેળે જ દયાન કરે છે તેથી પકારકમય ધ્યાતિવાં ધ્યાનમિખ્યતે આત્મા જ દયાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy