________________
૧૦૨૬
સજજન સન્મિત્ર તત્ત્વાનુશાસન
ધર્મ અને ધર્મધ્યાન The Cosmic Way
The Spiritual Adventure શ્રી નાગસેનાચાર્ય પ્રણીત “તરવાનુ
શ્રી તીર્થકર ભગવંતેએ સમ્યગશાસન” ધ્યાનના વિષયને સુંદર ગ્રંથ છે. દશન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહ્યો છે, તે આ ગ્રંથમાંથી કેટલાક કે અહિં ધમથી યુક્ત તેને ધર્મધ્યાન કહ્યું છે.” આવ્યા છે.
અથવા મેહના વિકારથી રહિત ' યાના ધ્યાન ફલં દયેય, યસ્ય યત્ર યદા યથા આત્માને જે પરિણામ તે ધર્મ છે. ઈત્યતદત્ર બદ્ધયં ધ્યાતુકામેન ચેગિના છે તેનાથી યુક્ત (જે દયાન) તે ધર્મધ્યાન
યાતા, ધ્યાન, દયાનનું ફળ, દયેય છે. એમ પણ કહ્યું છે.' જેનું, જ્યાં, જ્યારે, અને જે પ્રકાર–એ શપીભવદિદં વિશ્વ સ્વરુપેણ ધૂત યતઃ આઠ અંગે ધ્યાનની ઈચ્છાવાળા રોગીએ તમાદવસ્તુવપંહિ, પ્રાર્ધમ" મહષધશા જાણવા જોઈએ.’
અથવા શૂન્ય બની જતા આ વિશ્વને ઈન્દ્રિયે અને મનને વશ કરનાર સ્વરૂપ ધારણ કરી રાખ્યું-ટકાવ્યું છે, તે ધ્યાતા, યથાસ્થિત-અકાલ્પનિક વસ્તુ તેથી મહર્ષિઓ વસ્તુ સ્વરૂપને જ ધર્મ તે પેય, એકાગ્રચિંતન તે ધ્યાન અને કહે છે. નિજ-સંવર તે ફળ સમજવાં.
વસ્તુ વરૂપથી યુક્ત જે જ્ઞાન થાય “જ્યારે, જયાં, જે પ્રકારે વિદ્મ વિના છે, તે ધમ ધ્યાન કહેવાય છે. આગમમાં ધ્યાન સિદ્ધ થાય, તે કાળ, તે પ્રદેશ પણ વતનું-માથામ્ય (સ્વરૂપ) તે અને તે અવસ્થાને શોધે અને અનુસરો.” ધમ છે. એમ કહેવું છે.'
“મુક્તિની નજીક આવેલે (આસન્નભવ્ય) “અથવા તે ક્ષમા વગેરે દશ પ્રકારના કેઈપણ નિમિત્તને પામીને કામગથી
શ્રેષ્ઠ યતિ ધર્મથી યુક્ત જે ધ્યાન તે ધમ વિરકત થયેલે, સર્વપરિગ્રહને ત્યાગી,
ધ્યાન કહેલું છે.” આચાર્ય ભગવાન પાસે ભાવપૂર્વક આવીને એકાગ્રચિનારોદ્યોયઃ પરિપબ્રેન વર્જિતઃ જેણે જૈનેશ્વરી દીક્ષા લીધી છે એ, તપ,
તયાને નિર્જરહેતુ સંવરસ્ય ચ કારણમ In અને સંયમથી સંપન્ન, પ્રમાદ રહિત “પરિપંઢ (ચંચલતા-ચિત્તના વિષયાંચિત્તવાળો, જીવાદિ દયેય વસ્તુઓની વ્યવ- તરગમન)થી રહિત એ એક જ વસ્તુના સ્થાને જેણે સારી રીતે નિર્ણય કર્યો છે થિર ચિંતન અધ્યવસાનરૂપ ચિત્તનિરોધ એ, આત અને રૌદ્રધ્યાનના પરિત્યાગથી તે ધ્યાન છે. તે નિજાનું અને સંવરનું ચિત્તની પ્રસન્નતાને સહન કરનાર, ક્રિયાનું કારણ છે.” યેગને વિધિપૂર્વક કરી ચૂકેલે, ધ્યાન એક પ્રધાનમિત્યાહુરમાલમ્બન મુખમાં રોગમાં ઉદ્યમશીલ, સત્ત્વશાળી અને ચિન્તાં સ્મૃતિનિધિતુ,તસ્યાસ્તવૈવ વત્તતમ | અશુભ લેશ્યાઓ તથા ભાવનાઓથી રહિત એકાગ્રચિન્તામાં એક એટલે એ થાતા ધમયાનને માટે એગ્ય પ્રધાન-શ્રેષ્ઠ, અગ્ર એટલે આલંબન અથવા મનાય છે.”
મુખ (એ બન્નેને અર્થ દયેયવસ્તુ, ઉપાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org