SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1083
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષા છે. ગ સ્વાધ્યાય ૧૦૨૩ પ્રેમનું સત્ય, સત્યનું જ્ઞાન અને વાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં જ્ઞાનનું તત્ત્વ એક બીજાના પૂરક છે. રહેલા પ્રાણીઓને અત્યંત ગુણુ કારક છે.” કમગ અને જ્ઞાનયોગ ગીઓને અભ્યાસકાળે ચિત્તની Culture of Soul શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા છે, અને અધ્યાત્મસારમાં પૂ શ્રી યશોવિજયજી જ્ઞાનના પરિપાકને વિષે કેવળ શમની જ મહારાજ કમગ અને જ્ઞાનગનું સ્વરૂપ તથા સંબંધ દર્શાવે છે. “તેથી કરીને જ પ્રથમ સુશ્રાદ્ધના અસરને નાશ કરવાથી જેણે આચારને સ્પર્શ કર્યા પછી દુખે કરીને મિથ્યાત્વરૂપી વિષના બિંદુઓનું વમન પામી શકાય તેવા સાધુના આચારને કર્યું છે, અને તેથી કરીને સમ્યકત્વ વડે ગ્રહણ કરવાનું જિનેશ્વરાએ કહેલું છે.” શેભે છે, તેને અધ્યાતમની શુદ્ધિ કરનાર કેવળ પાપકમ ન કરવાથી જ વિચિકેગ સિદ્ધ થાય છે.” કિત્સાને લીધે મુનિ પણું કહેવાતું નથી. તે એગ કમ અને જ્ઞાનના ભેદે પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સમતાથકી જ્ઞાનગી કરીને બે પ્રકારને છે, તેમાં પહેલે કર્મ મુનિ કહેવાય છે. વેગ આવશ્યકાદિ વિધિ કરવા રૂપ કહ્યો છે.” “ત્યારપછી અપૂર્વવિજ્ઞાનથી ચિદા “આત્માને વિષે એક પ્રીતી જ જન નદના વિરવાળા તે યોગીઓ જ્ઞાનવડે લક્ષણ છે એવી જે શુદ્ધ તપસ્યા, તે પાપને નાશ કરીને જતિવાળા (કેવળજ્ઞાનયોગ કહેવાય છે. તે જ્ઞાનયોગ ઇદ્રિ. જ્ઞાનવાળા) થાય છે.” થોના વિષયેથી ઉન્મનિ ભાવ થવાને લીધે અધ્યાત્મને વિષે આ જ્ઞાનગ સૌથી મોક્ષના સુખને સાધક છે.” શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને કસારને વિષે ‘કેવળ દેહના નિવાહને જ માટે જે અત્યંત નિશ્ચિત એવા બંધના મોક્ષને ભિક્ષાટનાદિક ક્રિયાને તે કરે છે, તે પણ કહે છે-કર્મના બંધનથી મુક્ત થવાને અસ ગપણને લીધે જ્ઞાનીના દયાનનો કહેલ છે,' વિઘાત કરનારી થતી નથી.’ આ જ્ઞાનગોમાં વતતા આત્માને ચંચલ અને અસ્થિર મન જે જે પરમાત્માને વિષે સ્પષ્ટ રીતે એકતાની સંક૯પાદિકથી બહાર નીકળે છે ત્યાંથી તેને પ્રાપ્તિ થશે તેથી આ અભેદ ઉપાસનારૂપ નિયમમાં રાખીને (પાછું વાળીને) આત્માને જ્ઞાનગ સૌથી શ્રેષ્ઠ છે.” વિશે જ વશ (સ્થિર) કરવું.” ભકિતયોગ - “તેથી કરીને જ જેનું ચિત્ત બરાબર Who give and Never ask દઢ નથી એવા મહા બુદ્ધિમાને મનને “ભગવાનની ઉપાસના સર્વ થકી પણ વિષયો થકી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં મેટી છે તથા મહાપાપને ક્ષય કરનારી કહેલી સમગ્ર ક્રિયા કરવી જોઇએ. છે. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે.' - જે ક્રિયાઓ કેવળ નિશ્ચયને વિષે જ “સ ગીઓમાં જે શ્રદ્ધાવાન તન્મય થયેલા મુનિઓને અતિ પ્રજન- મારામાં રહેલા અંતરામાએ કરીને મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy