SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1080
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૦ સજજન સાત્મક ઉપર, શબ્દ ઉપરથી અથ ઉપર, અર્થ પ્રધાનપણે ચિંતવાય છે અને અર્થ, શબ્દ ઉપરથી શબ્દ ઉપર અને એક એગ કે જેનું પરિવર્તન હેતું નથી. ઉપરથી બીજા દેગ ઉપર “સમ' એટલે પ્રથમ પ્રધાન ધ્યાનને અભ્યાસ દર સંચાર કરવાનો હોય છે. થયા પછી જ બીજા અભેદ પ્રધાન ધ્યાનની અધ્યાત્મસારમાં કહ્યું છે કે, ચોગ્યતા પ્રાપ્ત થાય છે. વિતક સહિત, વિચારસહિત અને પૃથ- ઉપરના ક્રમે એક વિષય ઉપર કૃત્વ સહિત એમ શુકલધ્યાનને પહેલે પાદ સ્થિરતા આવતાં મન નિપ્રકંપ બને છે ત્રણ પ્રકારે યુક્ત હોય છે. તેમાં વિવિધ અને પરિણામે સર્વાપણું પ્રગટે છે. નયને આશય કરીને રહેવું અને પૂર્વગત અંતિમ શુકલધ્યાન જે શ્રુત તે વિતક કહેવાય છે. Face of Silence અર્થવ્યજનગાનાં વિચારો બન્યાસક્રમ જ્યારે સર્વજ્ઞ ભગવાન ચોગ નિરપૃથકત્વ દ્રવ્યપર્યાય ગુણાન્તરગતિઃ પુનઃ ધના કામમાં છેવટે સૂક્ષ્મ શરીર ગને અથ, વ્યંજન અને ગાને જે પર. આશ્રય લઈ બીજા બાકીના પેગોને રોકે સ્પર સંક્રમ તે વિચાર કહેવાય છે. અને છે ત્યારે તે “સૂમકિયા પતિપાતી ધ્યાન દ્રવ્ય, પર્યાય તથા ગુણને જે સકમ તે કહેવાય છે. તેમાં શ્વાસ-પ્રશ્વાસ જેવી પૃથકવ કહેવાય છે. સૂમ જ શરીરક્રિયા બાકી રહેલી હોય એકન વિતકે વિચારે ચ સંયુતમ છે. તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. નિવાંતસ્થપ્રદીપાનં દ્વિતીય કપNયમ | “સૂમ ક્રિયાની નિવૃત્તિ નામનું ત્રીજું એકપણુએ કરીને, વિતકે કરીને શુકલધ્યાન બે પેગોને રૂંધનાર અને ત્રીજા અને વિચાર કરીને યુક્ત એવું એક ચોગને જેણે અર્ધો ડું છે, એવા સર્વજ્ઞને પર્યાયવાળું બીજું શુકલ ધ્યાન વાયુ રહિત હોય છે. –સૂમકિયા પ્રતિપાતી. પ્રદેશમાં રહેલા દીવાની જેવું નિશ્ચળ તુરીય ચ સમુચ્છિન્ન ક્રિયાપ્રતિપાતિ તતા હોય છે. -એક વિતક નિર્વિચાર. શૈલવત્તિપ્રકપસ્ય શૈલેશ્ય વિશ્વદિનઃ તેથી ઊલટું જ્યારે કોઈ ધ્યાન કરનાર | સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાળું ફરીથી પિતામાં સંભવિત શ્રુતને આધારે કોઈ પણ કદાપી ન પડે તેવું અને શશી અવસ્થામાં એકજ પયયરૂપ અર્થને લઈ તેમાં એકવ ઉત્પન થનારું ચોથું શુકલ ધ્યાન સમુઅભેદપ્રધાન ચિતન કરે, અને મન આદિ છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામનું છે. તે ત્રણ રોગોમાંથી કેઈપણ એક જ વેગ યાન પવનની જેવા કંપરહિત સર્વને ઉપર અટળ રહી શબ્દ અને અર્થના હોય છે.–ચુપરત ક્રિયા નિવૃત્તિ અથવા ચિંતનનું તેમજ ભિન્ન ભિન્ન યુગમાં સમુનિ ક્રિયા નિવૃત્તિ. સંચરવાનું પરિવર્તન ન કરે, ત્યારે તે ઉપર કહ્યા પ્રમાણે શુકલધ્યાન ચાર ધ્યાન “એકત્વવિતક-અવિચાર કહેવાય છે. પ્રકારનું છે. તેમાં પહેલા બે યાનનું તેમાં વિતક અથત અતજ્ઞાનનું અવ- કુળ દેવલોકની પ્રાપ્તિરૂપ છે, તથા છેલ્લા લંબન હોવા છતાં “એકત્વ' અર્થાત્ અોદ- બે યાનનું ફળ મહાદય મોક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy