________________
ગ સ્વાધ્યાય સ્થાન વખતે શુકલ નહિ પણ ધમ દયાન હોય છે.
આમાં એક અપવાદ પણ છે. પૂર્વધર ન હોય તેવા આત્માઓને જેમ કે માષતુષ, મરૂદેવામાતા વગેરેને પણ શુકલધ્યાન સંભવે છે. શુકલધ્યાનના છેલ્લા બે ભેદના સ્વામી ફક્ત કેવલી અથાત્ તેરમાં–ચૌદમાં ગુણસ્થાનવાળા છે
યેગના હિસાબે ત્રણ ગવાળા હેય તે જ ચારમાંથી પહેલા શુકલધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયામાંથી કઈ પણ એક જ ગવાળા હોય, તે શુકલધ્યાનના બીજા ભેદના સ્વામી છે, એના ત્રીજા ભેદના સ્વામી માત્ર કાય-
ગવાળા અને ચોથા ભેદના સ્વામી માત્ર અગી જ છે.
“બ્રાંતિ રહિત એવા સાધુએ કાનના ઉપરમને વિષે પણ નિરંતર અનિત્યસ્વાદિ અનુપ્રેક્ષા (ભાવના)નું ધ્યાન કરવું, કારણ કે તે ( અનુપ્રેક્ષા) પાનના પ્રાણ
૧૦૧૯ છે અને તે એ કે પહેલામાં “પૃથકત્વ અર્થાત્ ભેદ છે. જયારે બીજામાં “એકત્વ અર્થાત્ અભેદ છે. એ જ રીતે પહેલામાં વિચાર અર્થાત્ સંક્રમ (એટલે પરસ્પર અર્થમાં, વ્યંજનમાં, મન-વચન કાયાના યેગમાં પણ પરસ્પર સંક્રમણ) છે. જ્યારે બીજામાં વિચાર નથી. તેથી બંને ધ્યાનના નામ અનુક્રમે “પૃથકત્વ વિતર્ક – સવિચાર અને “એકત્વ વિતક અવિચાર છે. - જ્યારે કઈ થાન કરનાર પૂર્વધર હોય ત્યારે પૂર્વગત શ્રતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતા માં સંભવિત શ્રતને આધારે કેઈપણ પરમાણું આદિજડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂતત્વ, અમૂર્તત્વ, આદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક આદિ વિવિધ ન વડે, ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનના આધારે કેઈ એક દ્રવ્યરૂપ અથ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂપ અથ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર ચિંતન માટે પ્રવ, તેમજ મન આદિ કેઈપણ એક રોગ છેડી અન્ય રોગને અવલંબે, ત્યારે તે યાન પૃથક્ત્વવિતર્કસવિચાર કહેવાય છે.
આ યાનમાં ‘વિતક' અર્થાત્ શ્રતજ્ઞાનને અવલ બી કઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાયને ભેદ અર્થાત્ પૃથકત્વ વિવિધ દૃષ્ટિએ ચિંતવાય છે. શ્રુતજ્ઞાનને જ અવલ બી એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપ૨, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ
રૂપ છે.”
‘ત્યારપછી ક્ષમા, માદવ, આર્જવ અને મુક્તિ (નિસ્પૃઢપણું) એ કરીને યુક્ત એવા છવસ્થ મુનિઓએ પરમાણુને વિષે મનને લગાડીને શુકલધ્યાન ધ્યાવવું અને કેવળીએ મનને રેપ કરીને શુકલધ્યાન ભાવવું.'
પૃથકત્વવિતર્ક વિચાર
એકત્વવિતર્ક અવિચાર Expression of Beyond by
Cosmic Mediation પ્રથમનાં બે શુકલ દ્વાનોને આશ્રય એક છે અર્થાત્ એ અને પાન “વિતક એટલે કતરાન સહિત છે. બન્નેમાં વિત. કનું સામ્ય હોવા છતાં બીજી વૈષમ્ય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org