SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1077
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ સ્વાધ્યાય ઉપશાન્ત ક્ષીણુકષાયન્સ । આજ્ઞા, અપાય, વિપાક અને સસ્થાનની વિચારણા માટે જે એકાગ્ર મનાવૃત્તિ કરવી તે ધમ ધ્યાન છે; એ અપ્રમત્ત સયતને સભવે છે. । વળી તે ધમ ધ્યાન ઉપશાંત માહ અને ક્ષીણમેહ ગુણુસ્થાનમાં સ‘ભવે છે. હવે શુકલ ધ્યાનનું નિરૂપણ કરે છે; શુકલે ચાધે પૂર્વ'વિદઃ પરે કેલિન પૃથકત્વકત્વવિતક' સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ. ન્યુ પરતક્રિયાનિવૃત્તીનિ તત્યેકકાયયેાગાયેાગાનામ્ એકાશ્રયે સવિતર્ક પૂર્વે । અવિચાર' દ્વિતીયમ્। વિતર્ક: શ્રુતમ્। વિચારાથ ન્ય જનચૈાગસ'કાન્તિઃ। ઉપશાંત અને ક્ષીણુ મઢમાં પહેલાં એ શુકલધ્યાન સંભવે છે. અને પહેલાં શુકલધ્યાન પૂર્વ'ધરને હાય છે. પછીનાં એ કેવલીને હાય છે. પૃથવિતક, એકત્વ વિતર્ક, સૂક્ષ્મ ક્રિયા પતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ ચાર શુકલધ્યાન છે. તે શુકલધ્યાન અનુક્રમે ત્રણ ચેાગવાળા, કાઇપણુ એક ચેાગવાળા, કાયયેાગવાળા અને ચાગ વિનાનાને હાય છે. પહેલા બે, એક આશ્રયષાળાં તેમજ સવિતક છે, એમાંથી ભીન્નું અવિચાર છે, અર્થાત્ પહેલું સવિચાર છે. વિતક એટલે ત. વિચાર એટલે અથર, વ્યંજન અને ચેાગની સંક્રાંતિ. આ અને રૈદ્ધ-ધર્મ અને શુકલ Spiritual Unfoldment of Soul ધ્યાન એટલે મનના સ્થિર અધ્યવસાય, Jain Education International ૧૦૧૭ અર્થાત્ મનનું 'મુહૂત' સુધી એક વિષયમાં એકાગ્ર આલમન. તેના ચાર પ્રકાર છે. ૧. આત્ત” એટલે વિયેના ઋતુશગથી થતું, ૨. રૌદ્ર' એટલે હિંસાદિના અનુરાગથી થતું, ૩. ‘ધર્માં’ એટલે ક્ષમાદિ દશપ્રકારના પ્રેમ'નું, શ્રી જિનવચનના નિય રૂપ. ૪. શુકલ' એટલે શાકને દુર કરનારૂં, જેમાં રાગનું મળ ન હોય તેવું રાગ વિનાનું ધ્યાન. આત્ત ધ્યાનનાં ચાર પ્રાર ૧. અનિષ્ઠ વિયેાગ–અનિષ્ટ વિષયાના વિચાગ થાય અને ભવિષ્યમાં એવા ચેગ ન થાય તે સારૂં એવી અભિલાષા કરવી. ૨. રાગ ચિન્તા–વેદનાથી વ્યાકુળપણું પામેલાનું ચિંતવન, ૩. ઈષ્ટ સમૈગ-મળેલા મનગમતા શબ્દાદિ વિષયાને વિયેાગ ન થવાની કે તેવું સુખ કે સુખના સાધનને યોગ કરવાની ચીંતા કરવી તે. ૪. નિદાન-અન્ય ભવમાં ચક્રવત્તિ આદિની ઋદ્ધિની ઇચ્છા કરવી. રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર ૧. હિંસાનુંબધી–અત્યંત ધ્રુધ વડે નિય રીતે બીજા પ્રત્યે વધ વગેરેનુ' જે ચિંતવન કરવું તે. મધન ૨. મૃષાતુખ ધી-ચાડી, અસભ્ય, અસત્ય ક કોઇના ધાત થાય તેવું વચન ખેલવાનું વિચારવુ. ૩. સ્તેયાનુખ ધી–પ્રધ લેાભ વગેરેથી બીજાનું ધન હરણુ કરવાનુ` ચીંતવવુ. ૪. વિષયસ રક્ષાનુખ પીધનના રક્ષણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy