________________
૧૦૧૬
જે કઈ જોવાનું છે, જાણવાનું છે, તે આત્મામાંજ જાવાનું છે.
ચાગ અહિરાત્મપણામાંથી અંતરાત્મા દ્વારા પરમાત્માને પ્રગટાવવાની પ્રક્રિયા છે. The process is one of becoming-of a transformation of the subject himself. આ પ્રક્રિયા દ્વારા માનવીમાં કઈ ઉમેરવાનું નથી, તેનામાંથી કઈ દૂર કરવાનું છે. અગ્નિ દ્વારા સુવર્ણની માટીમાંથી જ્યારે કચરો દૂર કરવામાં આવે છે, ત્યારે શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. માનવીમાંથી મિથ્યાત્વ અને અજ્ઞાનને-વાથ અને વિકૃતિના કચરા દૂર કરવા પડશે. Than he is restored to what he really is before and beyond his individual existence. This is his Conversion to the Real.
ગ્રન્થી ભેદની આ પ્રક્રિયા (Process of dismantling of the normal ego પછી જ આધ્યાત્મના માર્ગ શરૂ થાય છે. ધ્યાનમાં જે શૂન્યતા પ્રગટે છે તે અભાવાત્મક (Negation) નથી પણ સ‘પૂ` ભાવાત્મક (State of pure consciousness) છે. ભાષાના અધુરાપણાને લીધે આ શૂન્યતાને પ્રકાશ (Light) આનંદ (Bliss) નિર્વાણુ વગેરે ગમે તે શબ્દોમાં સધાય છે. ધ્યાન
Dynamics of Meditation “તત્ત્વાર્થ સૂત્ર”માં કહ્યું છે કે, “ઉત્તમસ'હૅનન ચૈકાગ્રચિન્તા નિરાધા ધ્યાનમ્। આમુહૃતાત ।”
ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. તે મુહૂત' સુધી એટલે અંતસુ'હૂત'.
Jain Education International
સજ્જન સન્મિત્ર
પયત રહે છે.
“આ રૌદ્રધમ શુકલાનિ। પરે માક્ષહેતુ” આત, રાષ્ટ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે.
તેમા પર-પછીના એ મેાક્ષના કારણુ છે. હવે આત ધ્યાનનું નિરૂપણ કરે છે. આ'મમનાજ્ઞાનાં સમ્પ્રયેાગે દ્ભિ પ્રયાગાયસ્મૃતિ-સમન્વાહાર:। વેદનાયાશ્ર્ચા। વિપરીત” મનોજ્ઞાનામ્। નિદાન ચા તદવિરતદેશવિરતપ્રમત્તસયતાનામ્ ॥
અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેાગ માટે જે ચિંતાનુ સાતત્ય તે પ્રથમ આત ધ્યાન.
દુઃખ આવ્યે તેને દૂર કરવાની જે સતત્ ચિંતા, તે બીજું આત ધ્યાન,
પ્રિય વસ્તુનો વિયેાગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત્ ચિંતા થાય તે ત્રીજુ` આત યાન.
નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની સંકલ્પ કરવા કે સતત્ ચિંતા ચેાથું આત ધ્યાન.
તે આતધ્યાન અવિરત દેશસ યત અને પ્રમત્ત સયત એ ગુણસ્થાનામાં જ સભવે છે.
હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છેઃહિંસાનૃતસ્તેય વિષય સક્ષણૢભ્ય રૌદ્રવિ રત દેશવિરતયા :
પ્રાપ્તિનો કરવી, તે
હિંસા, અસત્ય, ચારી અને વિષય રક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે તે અવિરત અને દેશવિરતમાં સ‘ભવે છે. હવે ધમ ધ્યાન નિરૂપણ કરે છે: આજ્ઞાપાવિપાક સસ્થાવિયાય ધમમપ્રમત્તસયતસ્ય ।
For Private & Personal Use Only
www.jainelibrary.org