SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1074
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ વણું યાત્મા હોતે રેચકપૂરકકુંભકાઃ । સ એવ પ્રણવઃ પ્રેક્તઃ પ્રાણાયામન્ત્ર તમયઃ॥ -ચેગી યાજ્ઞવલ્ક્ય જેમ પ્રણવમાં “અ-૬-મૂ” આ ત્રણ વધુ છે તેમ રેચક પૂરક કુંભકમાં ત્રણ ત્રણ વધુ છે તેથી પ્રાણાયામમાં પ્રણવ ઉપાસનાની ભાવના કરવી જોઇએ. જ્ઞાનાણુ વમાં કહ્યું છે કે, અત્રાભ્યાસ પ્રયત્નેન પ્રાન્તન્દ્રઃ પ્રતિક્ષણમ કુન્યાગીવિજાનાતિ યંત્રનાથસ્ય ચેષ્ટિતમ્ ॥ પ્રાણાયામના અભ્યાસ પ્રયત્નપૂર્વક નિપ્રમાદી થઇને નિત્ય કરનાર યાગી જીવની સમસ્ત ચેષ્ટાઓને જાણે છે. આ પ્રમાણે નાસિકાથ્રાને જાણનારા પુરાતન પુરૂષાએ કહ્યું છે. પ્રત્યાહાર The Withdrawal of the Senses પ્રાણના સયમ પ્રાપ્ત થતાં ‘પ્રત્યાહારની સાધના થાય છે. પ્રત્યાહાર (પ્રતિ+મહાર) એટલે ઇંદ્રિયાનું વિષયા માંથી પાછુ ખે`ચાવુ તે. તત: પરમા શ્યતેન્દ્રિયાણામ્ ।” પ્રત્યાહારથી ઇંદ્રિયાનું પરમ વશીકરણ થાય છે. પાત‘જલ ચેાગસૂત્રમાં કહ્યું છે કે, સ્વવિષયાસપ્રયાગે ચિત્તસ્ય સ્વરૂપાતુકાર પ્રવેન્દ્રિયાણાં પ્રત્યાહારઃ. અનુ ઇન્દ્રિયાના પેાતાના વિષય સાથે સુખ'ધ ન થતા ચિત્તના સ્વરૂપનુ' કરણ થવુ તે પ્રત્યાહાર છે. જ્ઞાનાણુ ત્રમાં કહ્યું છે કે, પ્રત્યાહત... પુનઃ સ્વસ્થ સર્વોપાધિવિવજિતમ્। ચૈત : સમન્ત્યમાપન્ન Jain Education International સ્વમિનેષ લય જેવ સજ્જન સન્મિત્ર પ્રત્યાહારથી સ્થિર થયેલું મન સમસ્ત ઉપાધિ એટલે રાગદ્વેષરૂપ કિપેાથી રહિત સમભાવને પ્રાપ્ત કરી . આત્મામાં જ લય થાય છે. ‘પ્રાણાયામ અણિમાદિ સિદ્ધિના કારણ રૂપે મનને કદના કરનારૂ હાઈ જે મુનિ સસાર દેહ લાગેથી વિરકત છે, વિશુદ્ધભાવયુક્ત છે, વીતરાગ છે, અને જિતેન્દ્રિય છે, તેને માટે પ્રશ્ન...સા કરવા ચેોગ્ય નથી.’ પ્રાણાયામ વગેરે. હુઠયેાગની ક્રિયાઓ માત્ર જિતેન્દ્રિય સચમી જીવાને મનસ્થિરતા માટે અને શરીરશુદ્ધિ માટે સહાયક બને છે. ચાગ શાસ્ત્રની સ્વાપણ ટીકામાં કહ્યું છે કે “ન ચ પ્રાણાયામા મુક્તિસાધને ધ્યાને ઉપયાગી, અસાંમનસ્યકારાત્ ” મેાક્ષના સાધનરૂપ ધ્યાનન વિષે પ્રાણાયામ ઉપયેગી નથી, કારણ કે ચિત્તને અવાસ્થ્ય ઉપજાવનાર છે. ગુણુસ્થાન ક્રમારાહમાં પૂ. શ્રી રત્નશેખરસૂરિ કહે છે કે અહિં પ્રાણાયામના ભેદાની પ્રગલ્ભતા રૂઢિથીજ દર્શાવી છે, કારણ કે ક્ષેપક જીવને શ્રેણિ ઉપર ચઢવામાં, માક્ષપ્રાપ્તિમાં નિશ્ચય ભાવજ કારણ છે.' ધ્યાનસિદ્ધિ માટે આત્માના વિશુદ્ધ અધ્યવસાયે જ અવશ્ય ઉપયાગી છે. વિના મનઃ શુદ્ધિમશેષ ધમ કર્માણિ કુ ́ન્નપિ નૈતિ સિદ્ધિ દૃશ્યાં વિના ક" મુકુર કરેણ વહન્નપીક્ષેત જન: સ્વરૂપમ્॥ —કસ્તૂરી પ્રકરણમ મનશુદ્ધિ વિના સમગ્ર ધમ'કાનિ કરતા એવા પ્રાણી માક્ષમાં જઈ શકતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy