SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1072
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ સજજન સન્મિત્ર સકલ ગાદિ ભાવ તજીને ઉપદ્રવ રહિત ધાસ ઉચ્છવાસની ગતિનો નિરોધ નિર્જન સ્થાનકમાં રહેવું. કરે તેને પ્રાણાયામ કહે છે. તે પ્રાણાયામ શરીર સ્થિત વાયુનું નામ પ્રાણ છે. રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારને તેને આયામ એટલે નિરોધ કરે તે છે. પાતજ લ ગ સૂત્રમાં કહ્યું છે કે, પ્રાણાયામ છે. તે મનને વશ કરવાનું “તમિન્ સતિ શ્વાસોશ્વાસગતિ સાયન છે. વિચછેદઃ પ્રાણાયામ; ?” પ્રાણાયામ આસન સ્થિર થતા શ્વાસ પ્રશ્વાસની Technique of Prana-Control ગતિ રોકવી તે પ્રાણાયામ છે. ગશાસ્ત્રમાં કહ્યું છે કે, બા હા ભન્ત ૨સ્ત ભ વૃત્તિદેશકાલપ્રાણાયામસ્તતઃ કિંચિત્ આશ્રિત ધ્યાનસિદ્ધા. સંખ્યાભિઃ પરિદૃષ્ટો દીર્ઘસૂમ” શક નેતરથા કતું મનઃ પવનનિજયઃ બાહ્યવૃત્તિ, આત્યંતર વૃત્તિ અને આસન જય કર્યા પછી કઈ પત સ્તંભવૃત્તિ આ ત્રણ પ્રકારનો પ્રાણાયામ, જલિ પ્રમુખ ધ્યાન સિદ્ધિ માટે પ્રાણાયામને દેશ-કાલ–સંખ્યા વડે પરિદૃષ્ટ-માપેલે આશ્રય લીધો છે કેમકે પ્રાણાયામ કર્યા સિવાય દીઘ અને સૂક્ષમ છે. મન અને પવનનો જય થઈ શકતું નથી. જેમ જેમ સાધકને અભ્યાસ વધે છે, મનો યત્ર મરુત્તત્ર મરુષત્ર મનસ્તતઃ તેમ તેમ રેચક. પૂરક અને ભિક પ્રાણુંઅતતુલ્યક્રિયાવેતૌ સંવીત ક્ષીરનીરવતુ ! યામ, દેશ, કાલ અને સંખ્યાના પરિમાણમાં | મન જે ઠેકાણે છે તે ઠેકાણે પવન છે દીઘ (લાંબો અને સૂમ (પતલે, હલકે) અને જ્યાં પવન છે ત્યાં મન છે. આ થતો જાય છે. કારણથી સરખી ક્રિયાવાળા મન અને પવન રેચકે બાહા નિશ્વાસાપુરસ્ત ધિત દુધને પાણીની માફક એકઠાં મળેલાં રહે છે. સામ્યન સંસ્થિતિસા કુંભકપરિગીયતે | એકસ્પનાશેડન્યસ્ય સ્યાજ્ઞાશ વૃત્તૌ ચ વર્તનમાં યથાશકય શ્વાસ બહાર રોક તે રેચક વસ્તવિદ્રિયમતિ– છે. યથા સાધ્ય ઉપર ખેંચવે તે પૂરક છે દવંસાત્મક્ષ જાયતે | અને સ્વશક્તિ અનુસાર અંદર રોક તે મન-પવન બેમાંથી એકનો નાશ થયે કુંભક પ્રાણાયામ છે. -કૂર્મપુરાણ બીજાનો નાશ થાય છે. અને બેઉમાંથી એક “બાહ્યાભ્યતર વિષયાક્ષેપ ચતુર્થ: » હેય તે બીજે પણ બચે રહે છે. બેઉનો – પાતંજલ ચગસૂત્ર નાશ થવાથી ઇદ્રિય અને બુદ્ધિના વ્યાપારને બાહ્ય વિષય તથા આભ્યત૨ વિષયના નાશ થાય છે અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ તથા આક્ષેપ પૂર્વક, આલોચનાપૂર્વક, જ્ઞાનપૂર્વક, મનના વિચારે બંધ થવાથી મોક્ષની વિચારપૂર્વક હોય તે ચોથુ પ્રાણયામ છે. પ્રાપ્તિ થાય છે. ચોથા પ્રાણયામની વિધિ રાજગના પ્રાણાયામ ગતિછેદઃ શ્વાસપ્રશ્વાસમંતઃા ઉત્તમ અધિકારી માટે છે તથા ગોપનીય રેચક પૂરકશૈવકુભકતિ સ ત્રિધા છે અને ગુરૂ ગમ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy