________________
યોગ સ્વાધ્યાય પણે સિદ્ધ થતા સાધકના પ્રાણની ગતિ અત્યંત મંદ થાય છે. પ્રાણુ અને મનને સંબંધ હોવાથી પ્રાણની ગતિ મંદ થતા મનની ગતિ પણ મંદ થાય છે.
કમેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિયેનો નિરોધ થતા મનના વેગને નિરોધ કરવા માટે મનના દષ્ટા થવું પડશે.
મનના દૃષ્ટા થતા જ્યારે મનના વેગને નિષેધ થાય છે ત્યારે જ્ઞાનેન્દ્રિયેનો અને કર્મેન્દ્રિોને સહજ નિરોધ થાય છે.
એકાંત સ્થલમાં શરીર સ્વસ્થ રહે તે રીતે બેસવું ને બંધ કરવા (Relaxation of Body) શ્વાસ ધીરે ધીરે લેવા અને ધીરે ધીરે મૂકવાથી વૃત્તિ શાંત થઈ અંતરમાં ઉતરવા એગ્ય થાય છે. શરીરના સર્વ અંગોને શીથીલ કરવા અને મનમાં જે વિચાર આવે તેના દ્રષ્ટા થવું. વિચારો જે આવે તેને આવવા દેવા, અક્રિય થવા માટે પરાણે મનના વ્યાપારને રોકવાને નથી. માત્ર દષ્ટા રહેવાનું છે.
એકલે જાને રે Gradual Stages of
Ego-Transformation. સાબુદ્ધઃ પરરંજનાકુલ વિધિ
ત્યાગટ્ય સામ્યસ્ય ચ, ગ્રંથાર્થગ્રહણુણ્ય માનસવ
ધય બાધા હતા. રાગાદિત્યજનમ્ય કાવ્યજમતે
તે વિશહેરપિ, હેતુઃ સ્થસુખશ્ય નિજનમહે,
ધ્યાનસ્ય વા સ્થાનકે .
–તવજ્ઞાન તરગિની મુમુક્ષુઓને એકાંત સ્થાન કેવું હા- કારક છે. તે કહે છે.
૧૧૧ એકાંત નિર્જન સ્થાનના સેવનથી સ૬બુદ્ધિરૂપ વિવેકજ્ઞાન પ્રગટે છે. અન્ય જનને રજન કરવાની આકુળતા રહેતી નથી. સમતાભાવ, શાસ્ત્ર અથેનું ગ્રહણ, મનવચનનો નિષેધ, અન્યની બાધાને અભાવ, રાગ-દ્વેષ આદિને ત્યાગ, કાવ્યમાં મતિ (અતિન્દ્રિય વિષયનું અનુપ્રેક્ષન મળ), ચિત્તની નિર્મળતા, દયાનમાં સ્થિરતા અને આત્મસુખ પ્રગટે છે. સંગ ત્યાગે નિર્જનસ્થાનક ચ તત્વજ્ઞાન સવ ચિંતા વિમુક્તિઃ નિધત્વ પેગરોધ મુનીનાં મુદત્યે ધ્યાને લેતવેડમી નિરૂકતા
–તત્વજ્ઞાન તરંગિણી સંગત્યાગ, એકાંત નિર્વિકાર નિજન સ્થાન, તત્વજ્ઞાન, સંવંચિંતાને અભાવ, બાધાને અભાવ, મન-વચન-કાયાના યેગને સંયમ એ મુનિને મુક્તિ માટે યાનના હેતુએ કહ્યાા છે. વૈરાગ્ય ત્રિવિધ નિધાય હદયે,
હિવા ચ સંગ વિધા શિવ સદગુરૂમાગમ ચ વિમલ
ધૃત્વા ચ રત્નત્રયી ત્યકત્વાચૈઃ સહસંગતિ ચ સકલ
રાગાદિકં સ્થાનકે, સ્થાતથં નિરૂપદ્રવેડપિ વિજને
સ્વાસ્થસૌખ્યાત .
–તત્ત્વજ્ઞાન તરગિણી આત્મિક સુખની અભિલાષાવાળાએ મન-વચન-કાયાથી ત્રિવિધ વૈરાગ્ય ધારણ કરીને ચેતન, અચેતન અને મિશ્ર ત્રણ પ્રકારના પરિગ્રહ છોડીને, સદગુરૂ અને સુશાસ્ત્રને આશ્રય કરીને રત્નત્રય ધારણ કરીને તથા અન્ય સાથેની સંગતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org