SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1067
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ સ્વાધ્યાય ૧૭. નિદ્રાથી જેની ચેતના નષ્ટ થઈ છે. જે હેંગીએ નિરંતર શ્રદ્ધા અને વિવેક પર તપ કરવામાં પ્રયત્નશીલ નથી. વિષયની યત્ન કર. જેનામાં અતિશય લાલસા છે. જે પરિગ્રહ “કોઈપણુ લેકની નિંદા કરવી નહિ, અને શંકાસાહત છે. જેને વસ્તુ નિણય પાપીને વિષે પણ ભાવસ્થિતિનું ચિંતવન થા નથી. જે ભયભીત છે આવા પુરને કરવું, ગુણેના ગૌરવવડે પૂર્ણ એવા જનની ધ્યાન કઈ રીતે થઈ શકે !” પૂજા કરવી, ગુણના વેશને વિષે પણ રાગ આવા પુરુષે પોતાના હિતને તૃણ ધારણ કરો.” સમાન સમજ્યા છે, મુક્તિરૂપી સ્ત્રી સંગ “બાળક પાસેથી પણ હિત વચનને કરવાની ઈચ્છાથી નિસ્પૃહ થઈ ગયા છે, ગ્રહણ કરવું, જનના પ્રતા ગ્રહણ કરવું, દુજનના પ્રતાપ સાંભળી તેષતેઓ સહધ્યાનનું અનુસંધાન કરવામાં ભાવ ન કરે, પારકી આશાને ત્યાગ એક ક્ષણ માત્ર પણ સમર્થ નહિ થઈ શકે. કર, સર્વ સંયોગે પાશની જેવા જાણવા.” “જેઓ સાતવેદનિય જનિત સુખ, - બીજા માણસોએ કરેલી સ્તુતિ વડે અણિમાદિ સિદ્ધિ, ધનાદિક ત્રાદ્ધિના ગર્વ ન કરવું, અને તેમની કરેલી નિંદા રસમાં લંપટ છે, મેહથી પા પાભિચાર વડે કેપ પણ ન કરે, ધર્માચાર્યનું કમ કરે છે, તેમને પિતાના જીવનને સેવન કરવું, તરવને જાણવાની ઈરછા કરવી.” હયું છે.” શૌચં ઐયંમદ વૈરાગ્ય આત્મનિગ્રહ કાર્ય “અધ્યાત્મસાર”ના અનુભવ અધિકા- દક્ષા ભગવતદેષાશ્ચિાત્ય દેહાર્દિ વૈરૂધ્યમ ૨માં પૂ. શ્રી યશોવિજયજી સાધના માટેના શૌચ (વત્તને વિષે પવિત્રતા), અદભ, સુવર્ણ–નિયમ દર્શાવે છે. વૈરાગ્ય તથા આત્મ નિગ્રહ (મનને જય) કર્તવ્યને ઉપદેશ કરે. સંસારમાં રહેલા દેશે જેવા અને He who has ears to hear, દેહાદિકનું વિરૂ૫૫ણું ચિંતવવું. let him hear. “ભગવાન જિનેશ્વર ઉપર ભક્તિ ધારણ બાલઃ પશ્યતિ લિગ, કરવી, એકાંત પ્રદેશનું નિરતર સેવન કરવું, મધ્યમબુદ્ધિ વિચારયતિ વૃત્તમ સમ્યકત્વને વિષે સ્થિર રહેવું, પ્રમાદરૂપ આગમતત્વ તુ બુધઃ શત્રુને વિશ્વાસ કરે નહિ.” પરીક્ષતે સર્વયનેન - “આત્મજ્ઞાનની નિષ્ઠાનું ધ્યાન કરવું, બાળક લિંગને જુએ છે, મધ્યમ સર્વત્ર આગમને આગળ કરવા, કુવિકલ્પોને બુદ્ધિવાળે માણસ આચરણને વિચારે છે, ત્યાગ કરવો, વૃદ્ધજનોની અનુવૃત્તિથી પણ પંડિત પુરૂષ તો સર્વ પ્રયત્ન વડે પરંપરાને અનુસાર રહેવું.” આગમન તવની જ પરીક્ષા કરે છે. સાક્ષાત્કાર્ય" તત્ત્વ નિશ્ચિત્યાગમતવં તમાદુસૂજ્ય લોકસંજ્ઞા ચિદ્રપાનન્દમે દુર્ભાગ્યમાં શ્રાવિકસારં યતિતબંગિના નિત્યમ હિતકારી જ્ઞાનવતામાં • તેથી આગમના તત્વનો નિશ્ચય અનુભવદ્યા પ્રકારડયમ | કરીને તથા લેસંજ્ઞાને ત્યાગ કરીને તત્વનો સાક્ષાત્કાર કર, તથા Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org.
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy