SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1066
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મિત્ર ઈયં મહમહાનિદ્રા જગત્રય વિસર્પિણી છે. ગીશ્વરએ આ જણાવેલું છે, માટે યદિ ક્ષીણા તદા ક્ષિપ્તપિબ ધ્યાનસુધારસં તેને આસ્વાદ કર, તેને ધારણ કર, ત્રણ જગતમાં વ્યાપ્ત આ મહામહ સાંભળ અને દયાનનું આચરણ કર. નિદ્રા જે તારી ક્ષીણ થઈ ગઈ હોય તે યસ્ય પ્રજ્ઞા ફુરત્યુથ્થરનેકાન્ત યુતભ્રમા તું ધ્યાનરૂપી અમૃતરસનું પાન કર. દયાનસિદ્ધિવિનિયા તસ્યસાધવી મહાત્મના બાહ્યતતનિશેષસંગમૂછ ક્ષય ગતા. જેની બુદ્ધિ અનેકાંતમાં ભ્રમરહિત યદિ તપદેશેન ધ્યાને ચેતસ્તદા પંથે છે. જે તપદેશથી તારી બાહ્ય અને અતિ કુરાયમાન છે, તે મહાત્માને ઉત્તમ દયાનની સિદ્ધિ નિશ્ચયથી થાય છે. અત્યંતર સમસ્ત મૂછ (મમત્વ પરિણામ) નષ્ટ થયા હોય, તે તું તારા ચિત્તને ધ્યાન માટે અપાત્ર ધ્યાનમાં જેડ – જ્ઞાનાર્ણવ No admission યદિ સંવેગનિવેદ વિવેકૈવસિત મનઃ યસ્કમણિ ન તદ્દવાચિ વાચિયત્તન્ન ચેતસિ.. તદાધીર સ્થિરીભૂય સ્વમિન સ્વાન્ત નિરૂપયા યતેયસ્ય સ કિ ધ્યાનપદવીમધિરોહતિ | હે ધીર પુરુષ! જે સંવેગ એટલે મેક્ષ જેને જે ક્રિયામાં છે, તે વચનમાં અને મોક્ષમાર્ગથી અનુરાગ, નિવેદ એટલે નથી; જે વચનમાં છે, તે ચિત્તમાં નથી સંસાર દેહ ભેગોથી વૈરાગ્ય તથા વિવેક તે ધ્યાનપદવી કઈ રીતે પ્રાપ્ત કરી શકશે? એટલે વપરના ભેદ વિજ્ઞાનથી તારું મન ન ચેત: કરુણાકાત ન ચ વિજ્ઞાનવાસિતમાં વાસિત છે તે તું સ્થિર થઇને તારામાં તને વિરતં ચ ન ભેગે યસ્ય યાતું ન સ ક્ષમા પોતાને જે. -જ્ઞાનાર્ણવ જેનું મન કરુણાથી વ્યાપ્ત નથી થયું, વિરય કામ લેશેષ વિમુચ્ચ પુષિ પૃહામ ભેદ વિજ્ઞાનથી વાસિત નથી થયું, તથા નિમમ યદિ પ્રાપ્તસ્તદા ધાતાસિ નાન્યથા તે વિષય ભોગોથી વિરકત નથી થયું તે ધ્યાન જો તું કામ ભેગોથી વિરકત થઈને કરવામાં સમર્થ નથી. શરીરની હા છેડીને નિમમત્વ બજે લેક રંજન માટે પાપકામાં જેને હોય તો તું ધ્યાન કરનાર યાતા થઈ શકે ગૌરવ છે અને પિતાના આત્મામાં જેનું છે. અન્યથા નહિ જ. ચિત્ત રંજિત થયું નથી, જે ઇન્દ્રિયના સાધક સર્વ પ્રથમ દયાન માટેની વિષયની ગહનતામાં લીન છે, જેને મનનું પાત્રતા કેળવે તેજ ધ્યાતા બની શકશે. શલ્ય દૂર કર્યું નથી, જેને અધ્યાત્મને પુનાત્યાકર્ષિત ચેતે નિશ્ચય કર્યો નથી તથા પોતાના ભાવથી દત્તે શિવમનુષ્ઠિતમાં દુરિયાને દૂર કરી નથી તે ધ્યાનસાધનમાં ધ્યાનતંત્રમિદં ધીર નિધિત છે. કારણ કે તેનામાં ધ્યાનની ધન્યયેગીન્દગોચર | યેગ્યતા નથી.’ હે ધીર પુરુષ ! આ દયાનનું તંત્ર “જે હાસ્ય, કુતુહલ, કુટિલતા તથા (શાક) સાંભળવાથી ચિત્તને પવિત્ર કરે છે. હિંસાદિ પા૫ પ્રવૃત્તિના શાસેના ઉપદેશક અને આચરણમાં ઉતારવાથી મોક્ષને આપે છે. જે અજ્ઞાન જવરથી રેગી છે. મેહરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy