SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ -પડશક સજજન સન્મિત્ર પરમાત્મસમદશિવ. પોપકાર–પારકાનું ભલું કરવું એ જ પુણ્ય નમવા ઉપકારીને જે નમતો અને પરને પીડા કરવી એ જ પાપ. નથી, તે કૃતજ્ઞ બને છે. કુતવ્રતા એ ઘણું પ્રણિધાનાદિ આશય પૂર્વકની ક્રિયાને જ મોટું પાપ છે સર્વ પાપના પ્રાયશ્ચિત છે, શાસ્ત્રકારે ફલ સાધક કહે છે. પ્રણિધાપણ કૂતઘને માટે કઈ પ્રાયશ્ચિત નથી. નાદિ આશય વિનાની ધમ પ્રવૃત્તિને કૃતઘસ્ય નાસ્તિ નિષ્કૃતિ—ગશાસ્ત્ર ટીકા અસાર–“ય કિયા તુચ્છા” કહી છે. કૃતજ્ઞતા અને પરાર્થવૃત્તિ એકબીજા પ્રણિધાન આશયનું સ્વરૂપ બતાવતા સાથે સંકળાયેલા છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે, આત્મસમદશિવ અને પરમાત્મ- “નિરવધ વસ્તુવિષય પરાર્થનિપત્તિ સારંચા” સમદર્શિત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. પરોપકાર અને કૃતજ્ઞતા ગુણનું જેમાં પ્રવૃત્તિને વિષય નિરવધ હોય પ્રાધાન્ય જણુંવવા માટે શ્રી ધર્મરત્ન- અને જેમાં પરોપકાર મુખ્ય હેય, પ્રકરણ ટીકામાં કહ્યું છે કે, કારણ કે “સર્વસ્યાઅપિ સતાં પ્રવૃત્ત રૂપ “ પુરિસે ધરઉં ધરા. સજનીકૃત સ્વાર્થ પ્રધાનકૃત પરાર્થવાતું” અહવા દહિંપિ ધારિયા વસુહા -સજજનેની પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાર્થ ગૌણ ઉવયારે જસ્સ મઈ, અને પરા મુખ્ય હોય છે. ઉવયરિએ જે ન પડુસઈ ” -ઉપાઠ શ્રી યશોવિજયજી, શિક ટીકા પરોપકારમાં જેની બુદ્ધિ છે અને આત્મસમદશિત્વ કરેલા ઉપકારને જે ભૂલતું નથી એવા માત્ર આત્મસમદશિત્વ એટલે જગતના બે જ પુરુષોથી આ પૃથ્વી ટકી રહી છે સવ આત્માઓ આપણા આત્માની સમાન અથવા આવા માત્ર બે જ પુરુષોને પૃથ્વી છે એ ભાવ ધારણ કરો. સવભૂઅપભ્રયસ્સ સમ્મ ધર્મસ્ય તત્વ સુસ્પષ્ટ મૈત્રીભાવવિકાસનમાં ભૂયાઈ પાસઓ પરોપકાર નિમણું, શમવૃત્તરૂપાસનમ ! પિહિઆસવસ દંતસ્ય મૈત્રીભાવને વિકાસ, પોપકાર કરો પાવે કમ્મ ન બંધઈ . અને શમભાવની ઉપાસના કરવી એ ધર્મનું -શ્રી દશવૈકાલિક સૂત્ર અતિ સ્પષ્ટ સ્વરૂપ છે. સર્વ જીવોને આત્મતુલ્ય જાણે, જુએ, આ ત્રણમાં પરોપકાર મુખ્ય છે, કારણ સંયમ પાળે તેને પાપકમ ન બંધાય, કે મિત્રી અને સમભાવને ટકાવી રાખનાર, શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, ગેયમા! વધારે પવિત્ર બનાવનાર પરે પકાર ભાવ છે. ૫૦મું નાણું તઓ દયા, દયાએ ય સવજગ અષ્ટાદશ પુરાણાનાં, સારાત્સાર સમુદ્રધૃતરા જીવપણ ભૂયસત્તાણું અત્તસમદરિસિત્ત, પરોપકારઃ પુયાય, પાપાય પરપીડનમ ! સવજગજીવ પાણા યસત્તાણું અત્તમ –-વેદવ્યાસ. દેસણુઓ ય તેસિં ચેવ સંઘટ્ટ પરિયાવણ સર્વ શાસ્ત્રના સારને સાર એ છે કે કિલાવણોદ્ધાવણાઈ ખુપાયણ ભવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy