SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1050
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૨ નિવૃત્તિની સમાધિને માટે થાય છે. ઈંડુ હિ સ* મહિવિષયચ્યુત' હૃદયમાનિ કેવલમાગતમ્। ચરણુદ ના ધપર પરા પરિચિતં પ્રસરત્ય વિકલ્પકમ્ ॥ આ નિવિકલ્પ દશામાં સવ બાહ્ય વિષયાથી રહિત, કેવળ આત્માને વિષે જ લય પામેલું જ્ઞાન દશન અને ચારિત્રની પર પરાથી પરિચિત થયેલું તથા વિકલ્પાથી રહિત એવું મન પ્રસરે છે. તદ્વિદમન્ય દુધૈયનાપિ ને નિયત વસ્તુવિલાસ્યષેિ નિશ્ચયાત્ ક્ષણમસ ગમુદીત નિસગ ધી હુતબહિબ્રૂ હુમન્તરુદાહુતમ્ ॥ તેથી કરીને હમણાં પણ આ યાગીનુ મન નિયત વસ્તુ (ચૈતન્ય)ને વિષે વિલાસવાળું થઇને નિશ્ચય સ્વભાવને લીધે બીજુ કાંઈ પણ ગ્રહણ કરતું નથી. કેમકે ક્ષણવાર અસ`ગ થયેલું અને ઉદય પામેલી નિસગ` બુદ્ધિવડે જેનું બહિર્મુ`ખ જ્ઞાન નાશ પામ્યું છે, એવું ચિત્ત (આ નિશ્ચય કલ્પનાને વિષે) કહેલું છે. કૃતકષાયજય: સગભીરિમ, પ્રકૃતિશાન્તમુદાન્તમુદારધીઃ। સ્વમનુગ્રા મનેાડનુભવત્યહા, ગલિતમૈાહતમ: પરમમહુઃ ॥ અહા ! ક્રોધાદિક કષાયાનેા જય કરનાર ઉદાર બુદ્ધિવાળે મનુષ્ય પેાતાના ચિત્તને અનુકૂળ કરીને ગભીરતાવાળુ, પ્રકૃતિથી જ શાંત, ઉદાત્ત અને જેમાંથી મેહરૂપી અંધકાર નષ્ટ થયું છે. એવું પરમ જ઼્યાતિમય જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે. ગલિત દુષ્ટ વિકલ્પ પર પર ધૃવિશુદ્ધિ મનેાલવતીદશમ્ । Jain Education International સજ્જન સન્મિત્ર ધૃતિમુપેત્ય તતૠ મહામતિ: સમધિગચ્છતિ શુભ્રયશઃ શ્રિયમ ॥ જેમાંથી દુષ્ટ વિકલ્પાની પરપરા નાશ પામી છે તથા જેણું વિશુદ્ધિને ધારણ કરી છે એવું મન ઉપર કહ્યું છે તેત્રા પ્રકારનુ થાય છે અને તેથી કરીને મહુા બુદ્ધિમાન ગી ધૈય'ને પામીને ઉજવળ યશલક્ષ્મી ( મેક્ષ ) ને મેળવે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, કમ' જીવં ચ સલિષ્ટ' પરિજ્ઞાતાત્મનિશ્ચયઃ। વિભિન્નીકુરુતે સાધુ સામાયિક શલાકયા ॥ જેને આત્મ સ્વરૂપના નિશ્ચય થયા છે એવા સાધુ સામાયિકરૂપી સળી વડે પરસ્પર મળેલા જીવ અને કમને જુદાં કરે છે. આત્મજ્ઞાનના અભ્યાસ કરતાં તથાવિધ આવરણા દૂર થવાથી પુનઃ પુનઃ સ્ત્ર સવેદનથી આ માને દૃઢ નિશ્ચય થાય છે અને તેથી આત્મસ્વરૂપનું આવરણ કરનારા અને આત્મ સ્વરૂપથી ભિન્ન એવા કર્મીને પરમ સામાયિકના બળથી નિજર છે. રાગાહિબાતવિધ્વંસે કૃતે સામાયિકાંશુના સ્વમિન્ સ્વરૂપ' પશ્યન્તિ યોગિનઃ પરમાત્મા સામાયિકરૂપી સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ થતાં યેગીએ પાતાનામાં પરમાત્માનું સ્વરૂપ દેખે છે બધા આત્માએ તત્ત્વષ્ટિથી પરમાત્મા જ છે. કેવળ રાગ દ્વેષાદિથી મમિત્રન થયેલા હોવાથી પરમાત્મ સ્વરૂપની અભિવ્યક્તિ થતી નથી, પરંતુ સમભાવરૂપ સૂર્યંના પ્રકાશથી રાગાદિ અંધકારના નાશ થતાં આત્માને વિશે જ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. મ્નિહ્વન્તિ જન્તવા નિત્ય વૈતરણાદિ પરસ્પરમ્ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy