SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ સ્વાધ્યાય મનસ એવ તતઃ પરિશેાધન નિયમતા વિધીત મહામતિઃ । ઈદમભૈષજસ ંવનનમુનેઃ પરપુમથ રતસ્ય શિવશ્રિયઃ ॥ તેથી કરીને મતિમાન પુરૂષે અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ, કેમકે તે (મનની શુદ્ધિ) પરમ પુરૂષાથ (માક્ષ)માં આસકત થયેલા મુનિનેમાક્ષલક્ષ્મીનુ આકષ ણુ કરવામાં ઔષધ વશીકરણ છે. વિનાનુ પ્રવચના જવિલાસરવિપ્રભા પ્રશમનીરતર ગતર`ગિણિ । હૃદયશુદ્ધિરુદીણુ મદ૧૨ પ્રસરનાશવિધૌ પરમૌષધમ્ ॥ મન શુદ્ધિ એ જિનાગમરૂપી કમળને વિકાસ કરવામાં સૂર્ય'ની પ્રભા સમાન છે. પ્રશમરૂપી જળના તર‘ગવાળી નદી છે. અને ઉદય પામેલા અષ્ટ પ્રકારનાં મદરૂપી વરના પ્રચારને નાશ કરવામાં મહા રસાયન સમાન છે. અનુભવામૃતકુંડનુત્તર વ્રત માલવિલાસપજિની સકલકમ કલ‘કવિનાશિની મનસ એવ દ્ધિ શુદ્ધિરુદાહતા ॥ અનુભવરૂપી અમૃતના કુંડ સમાન, મહાવ્રતરૂપી રાજહંસને ક્રીડા કરવાની કલિની સમાન તથા સફળ કર્માંના કલ કને નાશ કરનારી એવી એક શુદ્ધિ કહેલી છે. મતની જ પ્રથમતા વ્યવહારનયસ્થિતડ શુભવિકલ્પ નિવૃત્તિપરા ભવેત્ શુભવિકલ્પ મયવ્રતસેવયા હરતિ કટક એવ હિ ક’ટકમ્ ॥ પ્રથમ વ્યવહારનયમાં રહીને શુભ Jain Education International ૧ સંકલ્પમય મહાવ્રતનું પાલન કરવાવડ અશુભ સંકલ્પની નિવૃતિ કરવામાં તત્પર થવું ( અહીં કાઇને શકા થાય કે ત્રત સેવન રૂપ પ્રવૃત્તિએ કરીને બીજી પ્રવૃત્તિની નિવૃતિ શી રીતે થાય ? તેના જવાબ આપે છે કે) કાંટા જ કાંટાનુ હરણ કરે છે. વિષયધીય પદાનિશનૈઃશને હુતિ મંત્રપદાવિધમાંત્રિક: । ભવિત દેશનેવૃત્તિષિ કુટા, ગુણકરી પ્રથમ મનસસ્તથા ॥ જેમ માંત્રિક મંત્રના પદાની સમાપ્તિ સુધી ધીમે ધીમે પદો (શબ્દ) ખેલીને વિષનું હરણ કરે છે—વિષ ઉતારે છે, તેમ પ્રથમ મનની દેશ નિવૃત્તિ પણ પ્રગટ પણે ગુણકારક થાય છે. ચ્યુતમસદ્વિષયવ્યવસાયતા, લગતિ યંત્ર મનેઽધિકસૌષ્ઠવાત્ પ્રતિકૃતિ પદમામવદેવ વા, તદ્રુવલ અનમંત્ર શુભમતમ્॥ અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ પ્રસન્નતાને લીધે જે પદાથ પર લાગે છે—તન્મય થાય છે તે પદાર્થ પણ આત્માની જ જેમ અથવા જિનપ્રતિમાની જેમ આ મનશુદ્ધિમાં શુભ અવલ બનરૂપ માનેલા છે. તદનુ કાચન નિશ્ચયકલ્પના વિગલિત વ્યવહારપદાવવિધ । ન કિમપીતિ વિવેચનસ’મુખી ભવતિ સ་નિવૃત્તિ સમાયે ત્યારપછી મારે વ્યવહાર કાંઈ પણ કામના નથી’ એ પ્રમાણેનું વિવેચન કર વામાં સન્મુખ તથા જેમાં યંત્રહારના સ્થાનને છેડા-અ‘તનિપૂણુ થયા છે, એવી કાઇ-અપૂવ નિશ્ચÆ નયની કલ્પના સવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy