________________
સજજન સન્મિત્ર ગુણે પણ અસ્તિત્વમાં આવે છે પરંતુ તે ચડી આવીને પરાધીન બનાવે છે. ન હોય તે વિદ્યમાન ગુણોને પણ અભાવ રફ્યુમાણમપિ સ્વાન્ત સમાદાય મનાગ મિષમાં થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે મનશુદ્ધિ- પિશાચા ઈવ રાગાધાછલયન્તિ મુહમુંહ છે જ કરવી.
ગમે તેટલું રક્ષણ કરવામાં આવે છતાં મનઃ શુદ્ધિમબિબ્રાણયે
પિશાચનાં જેવા રાગાદિ થોડું પણ પ્રમાદતપસ્યતિ મુક્તયે .
રૂપ બહાનું મળતાં મનને વારંવાર છેતરે છે. ત્યકત્વા નાવ ભુજાભ્યાં તે
રાગાદિતિમિરઇવસ્તજ્ઞાનેન મનસા જના તિતીર્ષનિ મહાર્ણવમ . અર્ધનાશ્વ ઈવાકૃષ્ટ પાત્યતે નરકાવટે જે લેકે મનની શુદ્ધિ કર્યા વિના મુક્તિ જેમ આંધળો માણસ આંધળા માણમાટે તપ તપે છે તે લોકો નાવને છેડીને
સને ખાડામાં નાંખે છે તેમ રાગાદિ અંધકારથી હાથવડે સમુદ્ર તરવાની ઈચ્છા રાખે છે.
નાશ પામેલ વિવેકજ્ઞાનવાળું મન માણસને તપસ્વિને મનઃ શુદ્ધિવિના ભૂતસ્ય સર્વથા ખેંચીને નરકરૂપ ખાડામાં નાંખે છે. ધ્યાન ખલુ મુઘા ચક્ષુવિકલસ્પેવ દર્પણ: .
અસ્તતત્કંરતઃ પંભિનિર્વાણપદકાંક્ષિભિઃ જેમ આંખે વિનાનાને દર્પણ નકામું વિધાતવ્ય સમન રાગદ્વેષદ્વિષજ જયઃ છે તેમ છેડી પણ મનની શુદ્ધિ વિનાના માટે નિર્વાણપદની ઈચ્છાવાળા પુરૂષોએ તપસ્વિને ધ્યાન નકામું છે.
પ્રમાદને ત્યાગ કરી સમભાવ વડે એટલે મન સાધ્યું તેને સઘળું સાધ્યું રાગદ્વેષના હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે
Release of Spiritual Energy. રાગ દ્વેષરૂપી શત્રુને જીતવો જોઈએ. તદવશ્ય મનઃ શુદ્ધિઃ કર્તાવ્યા સિદ્ધિમિચ્છતા ! અમંન્દાનન્દજનને સામ્ય વારિણિ મજજતામાં તપઃ શ્રતયમપ્રાઃ કિમન્થઃ કાયદડનૈઃ જાયતે સહસા પંચાં રાગદ્વેષમલક્ષચંદ છે.
માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં શુદ્ધિ જ કરવી જોઈએ. તે સિવાય બીજા
ડુબકી મારનાર પુરૂષને રાગદ્વેષરૂપી મેલ દેહદમન કરનારા તપ શ્રત, યમ નિયમાદિ તત્કાળ નાશ પામે છે. ઉપાયે વ્યર્થ છે.
પ્રણિહન્તિ ક્ષણન સામ્યમાલભ્ય કમંતતા મનઃ શુદ્ધચૈ ચ કતવ્ય રાગદ્વેષ વિનિજય. યન્ન હન્યાન્નરસ્તીવ્રતપણા જન્મમેટીભિn કાલુષ્ય યેન હિલ્વાડત્મા સ્વસ્વરૂપેડવતિષ્ઠતે | માણસ જે કમને, કેટી જન્મની
મનની શુદ્ધિ કરવા માટે રાગ દ્વેષનો કઠિન તપશ્ચર્યાથી પણ નાશ ન કરી શકે જય કરો, રાગ દ્વેષ જીતવાથી આત્મા તે કમને તે સમભાવને આશ્રય લઈને મલિનતા દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક અધ ક્ષણમાં નાશ કરે છે. સ્થિર થાય છે.
મન:શુદ્ધિને માર્ગ આમાયત્તમપિ સ્વાન્ત કુવંતામત્ર ગિનામ Path of Purity-Truth રાગાદિભિઃ સામાકામ્ય પરાયત્ત વિધીયતે પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય
આત્મામાં લીન કરવા પ્રયત્ન કરતા “અધ્યાત્મસારમાં મનઃશુદ્ધિ કરવાનો ઉપાય યેગીઓના મનને પણ રાગદ્વેષ અને મોહ સુંદર રીતે દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org