________________
૯૮૯
અસૂયાના તંતુના નાશ, સમતારૂપી અમૃતને વિષે સ્નાન તથા નિર ંતર ચિદાન દમય એવા આત્મ સ્વભાવથી નહી ચળવાપણું એ સર્વ જ્ઞાનગભ વૈરાગ્યના લક્ષણેાની શ્રેણી છે. ત્યાગ કરવાથી
ิ
વૈરાગ્યમમતાને સ્થિરતા પામે છે. વિષયે: કિં પરિત્યકર્તજા'ગતિ' મમદા દિ ત્યાગાત્ ક ચકમાત્રસ્ય ભુજગા નહિ નિવિષા ॥ -અધ્યાત્મસાર
જો હૃદયમાં મમતા જાગૃત હાય તે વિષના ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કાંચળીના ત્યાગ કરવાથી સપ વિષ રહિત થતા નથી.
ય: પતિ સ પશ્થિત Light of Discrimination
જીજ્ઞાસા તત્ત્વની સન્મુખ થાય છે ત્યારે મમતા રહેતી નથી. જેને તત્ત્વની જીજ્ઞાસા છે તેને તત્ત્વ પ્રાપ્તિ વિના બીજે કયાંય પ્રીતિ થતી નથી. ભિન્નાઃ પ્રત્યેકમાત્માના
વિભિન્ના: પુદ્ગલા અપિ । શૂન્યઃ સંસગ ઇત્યેવ
યઃ પશ્યતિ સ પતિ
-અધ્યાત્મ સાર પ્રત્યેક આત્માઓ ભિન્ન છે તથા પુદ્ગલે પણ આત્માથી ભિન્ન છે, તેમને કોઇ પ્રકારના સબધ છે જ નહિ, એ પ્રમાણે જે જીવે છે તે જ ઝુએ છે. અહુ'તામમતે સ્વત્વસ્વીયત્નમહેતુકે । ભેદજ્ઞાનાત પલાયેતે રજજીજ્ઞાનાદિવાહિભીઃ
—જ્ઞાનસાર
જેમ રજ્જુના જ્ઞાનથી સ'ની ભીતિ નષ્ટ થાય છે, તેમ ભેદજ્ઞાનથી સ્વત્વ અને સ્વકીયત્વરૂપ ભ્રાંતિના હેતુરૂપ અહંતા
Jain Education International
સજ્જન સન્મિત્ર અને મમતા નષ્ટ થાય છે.
।
અધ્યાત્મ પ્રાપ્તિના સાધન દર્શાવતા પૂ. શ્રી હેમચદ્રાચાય ચેાગશાસ્ત્રના ચેાથા પ્રકાશમાં ફરમાવે છે કે, આમૈવદનજ્ઞાનચારિત્રાણ્યથવા યતેઃ યત્ તદાત્મક એવૈષ શરીરમદ્ધિતિતિ ॥ સંયમીને આત્માજ દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કારણ કે દૃનિરૂપ આત્મા જ શરીરમાં વસે છે. આત્માનમાત્મના વૃત્તિ
તદેવ
માહત્યાગાદ્ય આત્મિને । તસ્ય ચારિત્ર
તજજ્ઞાન' તચ્ચે દેશ નમ્ ॥ મેહુના ત્યાગ કરીને જે આત્મા આત્મામાં આત્મા વડે આત્માને જાણે છે તે જ તેનું ચારિત્ર તે જ તેનું જ્ઞાન અને તે જ તેનુ દર્શીન છે. ઉકત જિનેન્દ્વાઁદશભેદભ ગ, શ્રુત તàડપ્યઢનેકલેદકમ્ । તરિમન્તુપાદેયતયા ચિટ્ઠાત્મા, શેષ g હૈયત્વધિયાભ્યધાયિ ॥
~શ્રી પદ્મનદિ ૫'ચ વિંશતિકા દ્વાદશાંગી શ્રી જિનેશ્વરદેવે કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-શ્રદ્ગુણુ કરવા ચેાગ્ય છે અને બાકી હેય-ત્યાગવા યાગ્ય છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે,
આત્માજ્ઞાનભવ' દુ:ખમાત્મજ્ઞાનેન હન્યતે। તપસાઽપ્યાત્મવિજ્ઞાન હીને છે-તું ન શકયતે॥
ન
આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થતું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન વિનાના માણસેા તપથી પણ તે દુઃખ દૂર કરી શકતા નથી, કારણ કે જ્ઞાન સિવાયનું તપ અપ ફળવાળું છે. બધું દુ:ખ આમાના અજ્ઞાનના કારણે થયેલું છે, અને
For Private & Personal Use Only
www.jainelibrary.org