________________
ચોગ સ્વાધ્યાય
પાયાનું ચણતર, Dynamics of Spiritual Advancement
યોગની પ્રક્રિયા એવી રીતે દર્શાવાઈ છે કે જેથી માનવમનમાં સુષુપ્ત રહેલી સવં શક્તિઓ પ્રગટ થાય અને માનવ આત્માના સર્વગુણે પૂર્ણ વિકાસ પામે. મોટે ભાગે પિતાની અંદર જે પરમનિધાન ભરેલું છે તેનાથી માનવી જીવનભર અજાણ રહે છે.
માનવજીવન મનદ્વારા સર્વ આત્મગુણે પ્રગટાવવા અર્થે છે. “યોગ” આત્મગુણે પ્રગટાવવાની પ્રક્રિયા છે તે માટે સર્વ પ્રથમ અસંયત જીવનને સંયત કરવું પડશે. પ્રમાદના કાટથી મુક્ત થઈ ઉંચ જીવન જીવવાની તીવ્ર ઈચ્છાશક્તિ જગાડવી પડશે. ઉત્સાહાત્સાહ સાઢેર્યાત
તત્વજ્ઞાનાચ્ચ નિશ્ચયાત્ ા જનસંગ પરિત્યાગા
છભિગઃ પ્રસિદ્ધતિ
-હઠગ પ્રદીપિકા ૧ ઉત્સાહ-વષયે માં લાગેલા ચિત્તને હું યેગમાં અવશ્ય વાળીશ” આવા મક્કમ વિચાર સાથે યોગ માગે વળવાને ઉત્સાહ.
૨ સાહસ-સાધ્ય તથા અસાધ્ય કાર્યને વિચાર કરી તેમાં પ્રવૃત્ત થવા રૂપ સાહસ.
૩ ધૈર્ય–કયારે પણ કાર્ય પુરૂ થશેજ' એ પ્રકારને ખેદરહિત વિચાર તે પૈય.
૪ તત્વજ્ઞાન – વસ્તુ સ્વરૂપની સમ્યક્ સમજણ.
૫ નિશ્ચય-સુદેવ, સુગુરૂ, સુધમ ઉપર દઢ શ્રદ્ધા. - ૬ જનસંગ પરિત્યાગ-ગના વિરોધી મનુષ્યના સંસર્ગને ત્યાગ.
આ છ તાત્વિક ઉપાયથી વેગ સત્વર સિદ્ધ થાય છે.
૯૮૧ યમ દ્વારા સાધકનેવિશ્વ સાથે સંબંધ
Relation with Cosmos રોગના ભાગમાં આગળ વધવા માટે યમનિયમ (Spiritual Disciplines ) નું પાલન અનિવાર્ય છે.
યમનિયમના પાયાને મજબુત કર્યા વિના સાધના સફળ થતી નથી, કારણ કે યમનિયમ જીવમાં રહેલા સૂકમ મને દૂર કરે છે.
જ્યારે સામાન્ય મનુષ્ય યમનિયમના પગથિયા ચઢયા વિના દયાનના નિષ્ફળ પ્રયત્નો કરે છે, ત્યારે લાભને સ્થાને હાનિ થાય છે. જ્યાં ભાવ મલે ભરેલા છે, ત્યાં ગ બીજ નહિ ઉગે.
ગદૃષ્ટિસમુચ્ચય”માં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે, હાહિસાદયઃ પંચ સુપ્રસિદ્ધ યમાતામાં અપરિગ્રહ૫યંન્તાસ્તÈછાદિ ચતુવિધા |
અહિંસાથી અપરિગ્રહ પયત એમ પાંચ યમે સંતને સુપ્રસિદ્ધ છે, તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકાર છે.
પૂ. વાચક ઉમાસ્વાતિ મહારાજ “તત્વાર્થસૂત્રમાં હિંસાદિ માટે આ પ્રમાણે કહે છે. પ્રમત્તગત પ્રાણુવ્યપરપણું હિંસા”
પ્રમત ગથી પ્રાણનું હરવું એ હિંસા છે. “અસદભિધાનમા” અસદુ કથન તે અમૃત-અસત્ય છે
અદત્તાદાન તેયમા” ચેરીની બુદ્ધિથી પારકી અણદીધેલી વસ્તુનું ગ્રહણ તે તેય છે.
મૈથુનમબ્રહ્મ ” મિથુન તે અબ્રદ્ધાચય મૂછ પરિગ્રહણ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org